ગોપાલ ઈટાલીયા સહીત 50 આપ કાર્યકર્તાઓની ઇમરાનખાનનું પુતળું સળગાવે તે પહેલા ધરપકડ

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ના પૂતળા દહનના કાર્યક્રમમાં સુરત આપના કાર્યકર્તાની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહી છે, અંદાજે 50…

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ના પૂતળા દહનના કાર્યક્રમમાં સુરત આપના કાર્યકર્તાની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહી છે, અંદાજે 50 જેટલા આમઆદમી પાર્ટીના નેતા અને કર્ય્કારતાઓની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવમ આવી છે.

પાકિસ્તાનનો ના નાપાક પ્રધાનમંત્રીએ જૂનાગઢ અને માણાવદરને પાકિસ્તાનમાં જોડવા અંગેનો નકશો બહાર પાડતા  આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનનું એલાન આપ્યું હતું. પરંતુ  વિરોધ પહેલાજ ઉમરા પોલીસે અટકાયત કરી લેતા હોબાળો થયો હતો.

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ નજીક આ વિરોધ પ્રદર્શન થયું હતું. જ્યાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલીયા, રામ ધડુક, યોગેશ જાદવાણી, સાગર સવાણી સહિતના આગેવાનો સહીત ૫૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *