છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં 29 મોત, અમદાવાદમાં 26, નવા 498 કોરોના પોઝીટીવ

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસનાં કારણે 29 લોકોની મોત થયા. જેમાં 26 મોત માત્ર અમદાવાદમાં, જ્યારે સુરતમાં 2 અને વડોદરામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.…

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસનાં કારણે 29 લોકોની મોત થયા. જેમાં 26 મોત માત્ર અમદાવાદમાં, જ્યારે સુરતમાં 2 અને વડોદરામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. Covid_19 ના કેસોમાં સતત વધારો. સરકારી ચોપડે છેલ્લા 24 કલાકમાં નવા 498 કેસ નોંધાયા. આજે 29 લોકોના મોત થયા. 313 સ્વસ્થ થયા. 61 લોકો વેન્ટીલેટર પર.
અમદાવાદમાં 289 સૌથી વધુ કેસ.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધવાને બદલે વધારે બગડી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. ખાસ કરીને લોકડાઉન-5 બાદ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જૂન મહિનાથી શરૂઆતથી જ રાજ્યમાં 400થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલ સુધી છેલ્લા 5 દિવસમાં 152 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 1190એ પહોંચ્યો છે જેમાથી 13 ટકાના મોત માત્ર જૂન મહિનાના છેલ્લા 5 દિવસમાં જ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *