સુરતનું રાંદેર બન્યું ગુનાખોરોનું ઘર- વધુ એક યુવાનની હત્યા, જાણો વિગતે

આજકાલ સુરતમાં ગુનાખોરી વધી રહી છે. આવી જ એક ઘટના આજે સવારે વહેલી સવારે રાંદેર કોઝવે નજીક 05:30 વાગ્યા આસપાસ બની છે. મૃતક ની ઓળખ…

આજકાલ સુરતમાં ગુનાખોરી વધી રહી છે. આવી જ એક ઘટના આજે સવારે વહેલી સવારે રાંદેર કોઝવે નજીક 05:30 વાગ્યા આસપાસ બની છે.

મૃતક ની ઓળખ આરીફ તરીકે થઇ છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સૌપ્રથમ તો મૃતક આરીફને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

તેના પર હુમલો કોઈ જૂની અદાવતમાં થયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હાલમાં રાંદેર પોલીસ તેની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *