કેરી ખાધા બાદ ક્યારેય પણ ન કરો આ ત્રણ વસ્તુઓનો સેવન, નહિતર તે તમારા શરીરમાં બની શકે છે ઝેર…

ગરમીઓમાં બધા જ લોકો કેરી ખાવાનું પસંદ કરે છે. કેરીની સિઝનમાં ઘણા પ્રકારની કેરીઓ માર્કેટમાં મળી રહે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કેરીમાં…

ગરમીઓમાં બધા જ લોકો કેરી ખાવાનું પસંદ કરે છે. કેરીની સિઝનમાં ઘણા પ્રકારની કેરીઓ માર્કેટમાં મળી રહે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

કેરીમાં એન્ટિઓક્સિડન્ટ, પ્રોટીન, વિટામીન એ, વિટામીન બી, વિટામીન સી ની ઘણી માત્રા હોય છે. આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. પરંતુ કેરી ખાધા બાદ ત્રણથી ચાર કલાકની અંદર કેટલીક વસ્તુઓને ભૂલથી પણ ન ખાવી જોઈએ નહિતર શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે. ચાલો જાણીએ કેરી ખાધા બાદ કંઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

કારેલા…
કેરી ખાધા બાદ લગભગ ત્રણથી ચાર કલાકના અંતરમાં કારેલાનું સેવન ન કરવું. કેરી ઘડી અને કારેલું કડવું છે આવામાં બંને વસ્તુઓને એકસાથે ખાવાથી રીએક્શન થવા લાગે છે.

કેરી અને કારેલું એક સાથે ખાવાથી શરીરમાં એક પ્રકારનું ઝેર ફેલાય છે. હાજર ના ફેલાવાથી ઉલટીઓ થવા લાગે છે આવી સ્થિતિમાં વ્યક્તિ ખૂબ જ બીમાર થઈ જાય છે.

મરચાં…
જો તમે કેરી ખાવાની સાથે મરચું પણ ખાવ છો તો તમારી તબિયત માટે ઘાતક સાબિત થઈ શકે છે. જો તમે કેરી ખાધા બાદ થોડા સમય પછી મરચા ખાવ છો તો તેનાથી પેટમાં રિએક્શન આવવા લાગશે જેનાથી પેટમાં બળતરા અને બીજી ઘણી સમસ્યાઓ થવા લાગે છે.

દહીં…
કેરી ખાધા બાદ લગભગ બેથી ત્રણ કલાકના અંતરાલમાં દહીં થી બનેલી વસ્તુઓ ભુલથી પણ ન ખાવી. કારણકે તેનાલી એક્શનથી ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *