ગુજરાતના આ IAS અધિકારી હવે રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે પોતાની ફરજ નિભાવશે. જાણો વિગતે

Published on Trishul News at 8:06 PM, Sat, 20 July 2019

Last modified on July 20th, 2019 at 8:06 PM

IAS અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે.

વડોદરા મનપા કમિશનર અજય ભાદુ આ પહેલા સીએમઓ કાર્યાલયમાં સેવા આપી ચૂક્યા છે. આ પહેલા તેઓ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પદે પણ રહી ચૂક્યા છે.

અજય ભાદુ ગુજરાત કેડરના 1999ની બેચના IAS અધિકારી છે. ગુજરાતમાં જ્યાં પણ તેમનું પોસ્ટિંગ રહ્યું ત્યાં તેમની કામગીરી સારી રહી છે. નિર્વિવાદીત રહેલા અજય ભાદુ હવે સીધા દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં ફરજ બજાવશે.

આ સાથે ગુજરાત કેડરના વધુ એક IAS અધિકારીની કેન્દ્રમાં નિમણૂક થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "ગુજરાતના આ IAS અધિકારી હવે રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે પોતાની ફરજ નિભાવશે. જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*