ટ્વિન્કલ સાથેની સુહાગરાતને લઈ અક્ષય કુમારે જાહેરમાં કર્યો આ ચોંકાવનાર ખુલાસો- જાણીને ચોંકી જશો

અનેકવિધ સુપરહિટ (Superhit) ફિલ્મો (Movies) માં લીડ રોલ ભજવનાર પ્રખ્યાત (Famous) અભિનેતા (Actor) અક્ષય કુમાર (Akshay Kumar) ને આજે કોણ નથી ઓળખતું! પોતાની આવડતથી આજે…

અનેકવિધ સુપરહિટ (Superhit) ફિલ્મો (Movies) માં લીડ રોલ ભજવનાર પ્રખ્યાત (Famous) અભિનેતા (Actor) અક્ષય કુમાર (Akshay Kumar) ને આજે કોણ નથી ઓળખતું! પોતાની આવડતથી આજે આ અભિનેતા સફળતાના શિખરે પહોંચી ગયો છે. થોડા દિવસ પહેલા આ અભિનેતા કપિલ શર્માનાં શો માં જોવા મળ્યો હતો.

આ શો માં પહોંચેલ અક્ષય કુમારે પોતાની પત્ની ટ્વિંકલ અંગે કહ્યું હતુ કે, જેને સાંભળીને તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. આ શો માં અર્ચનાએ અક્ષયને પૂછ્યું હતું કે, શું તે કિંગ સાઇઝ લાઇફ જીવે છે? જેના ઉત્તરમાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે, ના તે કિંગ સાઇઝ લાઇફ નથી જીવતો.

ટ્વિંકલ અંગે પૂછતા એણે  જણાવતા કહ્યું હતું કે, લગ્નની પહેલી રાત્રે જ ખબર પડી ગઇ હતી કે, હું ટ્વિંકલથી ક્યારેય લડાઇમાં નહી જીતી શકું. જેને સાંભળીને ત્યાં હાજર તમામ લોકોના મોં પર કઈક અલગ જ હાવભાવ જોવા મળ્યા હતા તેમજ આ વાતનો અક્ષયે જાહેરમાં જ ખુલાસો કર્યો હતો.

સવારમાં 4 વાગે ઉઠે છે અક્ષય:
અક્ષયની લાઇફસ્ટાઇલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બીજા કેટલાક લોકોથી એકદમ અલગ છે. અભિનેતા મોડી રાત્રે કોઇ કામ નથી કરતો તેમજ વહેલી સવારમાં 4 વાગે ઉઠીને કસરત કરે છે. તેની આ લાઇફસ્ટાઇલમાં ટ્વિંકલ પણ તેનો સાથ આપે છે. આમ, કરીને તે પોતાના સ્વાસ્થ્યનું ખુબ ધ્યાન રાખે છે.

અક્ષયની માતાનું નિધન:
અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું થોડા મહિના અગાઉ જ દુઃખદ અવસાન થયું હતું. અક્ષયની માતાની તબિયત છેલ્લા થોડા દિવસોથી સારી ન હતી. બાદમાં તેને મુંબઈમાં આવેલ હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષયે સોશ્યલ મીડિયા દ્વારા આ જાણકારી ચાહકો સાથે શેર કરી છે.

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને અક્ષયે લોકોને કરી જાણ:
બોલિવૂડના સુપર સ્ટાર અક્ષય કુમારની માતાનું અવસાન થયું ત્યારે અંતિમ સમયમાં તેમની માતાની હાલત ઠીક ન હતી કે,  જેથી તેમને મુંબઈમાં આવેલ હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને જાણ કરી હતી કે, તેમની માતાનું દુ:ખદ અવસાન થયું છે.

સમગ્ર મામલે અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર સમાચાર શેર કરતા જણાવ્યું કે, તે મારી મૂળ હતી તેમજ હાલમાં તે મારી પાસે નથી કે, જેને લીધે મને ખુબ દર્દ થઈ રહ્યું છે. અક્ષય કુમારે જણાવ્યું હતું કર, મારી માતા મને છોડીને જતી રહી તેમજ હવે તે બિજી દુનિયામાં મારા પિતાને મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *