હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી

Published on Trishul News at 12:54 PM, Mon, 29 May 2023
Ambalal Patel Forecast

Last modified on May 29th, 2023 at 2:36 PM

Ambalal Patel Forecast: હવામાન ની સચોટ આગાહી કરતા અંબાલાલ પટેલએ (Ambalal Patel Forecast) નવી આગાહી કરી છે, જે અનુસાર તા. 10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો ખતરો છે. અરબ સાગરમાં ચક્રવાત સર્જાઇ શકે છે.

2 જૂને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે.

4 અને 5 જૂને પવન અને વંટોળ ફૂંકાશે.

7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થશે.

14 જૂનથી ચોમાસાની ગતિવિધિ જણાશે.

IPL ની એક મેચ કેન્સલ થાય તો, BCCI ને કેટલા કરોડનું નુકશાન? જવાબ સાંભળી ચોંકી ઉઠશો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.

856 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘મહાકાલ લોક’ની મૂર્તિઓ વાવાઝોડાથી પડી ભાંગી, સાત મહિના પહેલા જ PM મોદીએ કર્યું હતું લોકાર્પણ

IPLની ફાઈનલ મેચ જોવા ગયેલી મહિલાનો પિત્તો છટક્યો, પોલીસને ઝીંકી દીધા લાફા- વિડીયો થયો વાયરલ

વલસાડના કપરાડા-નાસિક હાઇવે પર થયા વપરાયેલા કોન્ડોમના ઢગલા, વાયરલ થયો વિડીયો

વલસાડ માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વલસાડના કપરાડા તાલુકામાંથી પસાર થતા કપરાડા-નાસિક હાઇવે પર જ્યાં જુઓ ત્યાં નિરોધ ના જથ્થા નજરે ચડ્યા હતા. હાઈવે પર ચારેબાજુ જ્યાં જુઓ ત્યાં વપરાયેલા નિરોધનો કચરો મળી આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને પગલે ચકચાર મચી જતા, ટેમ્પોમાં આ નિરોધ (Used condoms) નો જથ્થો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, કપરાડા તાલુકાના કુંભઘાટથી નાનાપોંઢા સુધી આશરે 5 કિલોમીટરના વિસ્તારમાં જૈવિક કચરા સાથે વપરાયેલા નિરોધનો મોટો જથ્થો મળી આવ્યો હતો. હાલ આ નિરોધનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો, કોણ રસ્તા પર આમ જ ફેંકી ગયું… તેની કોઈ માહિતી મળી નથી. આ ઘટનાની જાણ હોવા છતાં જ આરોગ્ય વિભાગ એ મૌન સેવ્યું હતું.

આ ઘટનાનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, હાઈવે પર જ્યાં જુઓ ત્યાં નિરોધનો કચરો દેખાઈ રહ્યો છે. આ ઘટનાને પગલે આ વિસ્તારના સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. હાલ આ ઘટના અંગે પોલીસે પણ હજુ સુધી કોઈ ફરીયાદી ન મળતા કાર્યવાહી હાથ ધરી નથી, અને ઘટના અંગે આરોગ્ય વિભાગ પણ મૌન ધારણ કરીને બેસી રહ્યું છે.

આ પહેલા પણ સામે આવી હતી નિરોધની વિચિત્ર ઘટના
કર્ણાટકમાં પોલીસ દ્વારા એવા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, જે મંદિરની દાનપેટીમાં વપરાયેલા કોન્ડોમ નાંખતો હતો. પૂછપરછ દરમ્યાન આરોપી દેવદાસ દેસાઈએ જણાવ્યું કે, તે જીસસનો સંદેશ ફેલાવવા માટે મંદિરે મંદિરે જઈને વપરાયેલા કોન્ડોમ નાખીને ચાલ્યો જતો હતો, વધુમાં જણાવ્યું કે, તેને આવું કરવાનો કોઈ પસ્તાવો નથી. આ વિચિત્ર ઘટના પણ લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.

Leave a comment

Your email address will not be published.


*