મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથજી મંદિર: નવ વર્ષમાં મોદી સરકારે કરેલા કામોનો પ્રચાર આજથી થશે શરુ

CM Bhupendra Patel at Jagganathji Temple: કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થતાં રાજયભરમાં જનસંપર્ક અભિયાન દ્વારા ઉજવણી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

View More મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથજી મંદિર: નવ વર્ષમાં મોદી સરકારે કરેલા કામોનો પ્રચાર આજથી થશે શરુ

ટીમ ઇન્ડિયા ટેસ્ટ ચેમ્પિયન્સશીપમાં દેખાશે નવી ટીશર્ટમાં: હવે તમામ ફોર્મેટમાં પહેરશે આ નવી જર્સી

એડિડાસ ઈન્ડિયાએ ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી (Team India New Jersey) જાહેર કરી છે. કંપનીએ મે મહિનામાં બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ (BCCI) સાથે…

View More ટીમ ઇન્ડિયા ટેસ્ટ ચેમ્પિયન્સશીપમાં દેખાશે નવી ટીશર્ટમાં: હવે તમામ ફોર્મેટમાં પહેરશે આ નવી જર્સી

આલિયા ભટ્ટના માથે તુટ્યો દુઃખોનો પહાડ: સૌથી વ્હાલી વ્યક્તિનું નિધન

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt), જે હંમેશા હસતી અને હસતી રહે છે, આજે તેના માટે ખૂબ જ દુઃખી સાબિત થઈ છે. આલિયા ભટ્ટના દાદા…

View More આલિયા ભટ્ટના માથે તુટ્યો દુઃખોનો પહાડ: સૌથી વ્હાલી વ્યક્તિનું નિધન

બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી ના નામે ગુજરાતમાં કોણ ઉઘરાવી ગયું રૂપિયા? જાણો હવે શું કરી જાહેરાત

હાલમાં ગુજરાત પ્રવાસે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Dhirendra Shastri) હવે લોકો સમક્ષ ખુલાસો કરવો પડ્યો છે કે પોતે કોઈ જગ્યાએથી દાન કે ધન લેતા…

View More બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી ના નામે ગુજરાતમાં કોણ ઉઘરાવી ગયું રૂપિયા? જાણો હવે શું કરી જાહેરાત

માયકાંગલાવ આમ મર્સિડીઝ લઇ બતાડો: દેવાયત ખવડ ઉર્ફે રાણાએ નવી નક્કોર મર્સિડીઝ બેન્ઝ ઉતારી

રાણો રાણા ની રીતે ફેઈમ દેવાયત ખવડ પોતાની લાઈફ સ્ટાઈલ અને ડાયલોગ બાજીથી કાયમ ચર્ચામાં રહે છે.છેલ્લે મારામારીના કેસમાં લાંબો સમય જેલવાસ ભોગવી આવ્યા બાદ…

View More માયકાંગલાવ આમ મર્સિડીઝ લઇ બતાડો: દેવાયત ખવડ ઉર્ફે રાણાએ નવી નક્કોર મર્સિડીઝ બેન્ઝ ઉતારી

રેલ રાજ્યમંત્રીએ સુરત મેટ્રોની પ્રગતિનું કર્યું જાતનિરીક્ષણ, સુરતમાં આ રેલ્વે સ્ટેશન 2024 માં બનીને થશે તૈયાર

ગુરુવારે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરતના વિવિધ વિભાગોના મહત્વપૂર્ણ પ્રોજેક્ટોની મુલાકાત લઇ કામોનું જાતનિરક્ષણ કર્યું હતું. મંત્રી દર્શનાબેન જરદોશે (MoS Darshana…

View More રેલ રાજ્યમંત્રીએ સુરત મેટ્રોની પ્રગતિનું કર્યું જાતનિરીક્ષણ, સુરતમાં આ રેલ્વે સ્ટેશન 2024 માં બનીને થશે તૈયાર

ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટના BAPS મંદિરમાં કર્યો નીલકંઠવર્ણી અભિષેક, પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ કોંગ્રેસ વિશે બોલ્યા કઈક આવું

બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના (Bageshwar Dham Dhirendra Shastri in Rajkot) રાજકોટ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે અને જયારે…

View More ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટના BAPS મંદિરમાં કર્યો નીલકંઠવર્ણી અભિષેક, પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ કોંગ્રેસ વિશે બોલ્યા કઈક આવું

સુરતમાં ભીમ અગિયારસના દિવસે પોલીસ સ્ટેશનોમાં જુગારીઓનો મેળાવડો- તમારું કોઈ ઓળખીતું તો નથી ને?

Bhim Agiyaras’s gamblers Caught in Surat: ભીમ અગિયારસના રોજ જુગારીઓ જાણે શાસ્ત્રમાં જાણે જુગાર રમવાનું કહ્યું હોય તેમ જુગાર રમતા હોય છે. ત્યારે સુરત પોલીસ…

View More સુરતમાં ભીમ અગિયારસના દિવસે પોલીસ સ્ટેશનોમાં જુગારીઓનો મેળાવડો- તમારું કોઈ ઓળખીતું તો નથી ને?

સુરતમાં યોગ્ય ડીગ્રી વગર ગેરકાયદે સોનોગ્રાફી કરતો ડોક્ટર ઝડપાયો

PNDT act Illegal Sonography in Surat: સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના પી.સી. એન્ડ પી. એન. ડી. ટી. સેલને મળેલી ફરિયાદના આધારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી…

View More સુરતમાં યોગ્ય ડીગ્રી વગર ગેરકાયદે સોનોગ્રાફી કરતો ડોક્ટર ઝડપાયો

વિડીયો: વાપીમાં મહિલાની વિધર્મીએ જાહેરમાં કરી છેડતી, પેન્ટ ખોલીને બોલ્યો પોલીસ મારું કાઈ નહિ ઉખાડી લે

Man molested a woman in Vapi : વાપી ગીતાનગરથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. એક લબર મુછીયા વિધર્મી યુવકે અશ્લીલ હરકત કરતા કેદ…

View More વિડીયો: વાપીમાં મહિલાની વિધર્મીએ જાહેરમાં કરી છેડતી, પેન્ટ ખોલીને બોલ્યો પોલીસ મારું કાઈ નહિ ઉખાડી લે

અદાણીના હાથમાં સંચાલન આવ્યા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટે મેળવી અનોખી સિદ્ધિ

અમદાવાદ એરપોર્ટ હાલમાં અદાણી સમૂહ (Adani) દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (Ahmedabad Airport) લોસ્ટ ટાઇમ ઇંજરીઝ (LTI) વિના…

View More અદાણીના હાથમાં સંચાલન આવ્યા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટે મેળવી અનોખી સિદ્ધિ

મોટા સમાચાર: CSK ને IPL ચેમ્પિયન બનાવ્યા બાદ ધોનીએ પોતે ક્યારે રીટાયર થશે તે સમય કર્યો જાહેર

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ રસિયાઓ માટે માત્ર એક ક્રિકેટર નથી પરંતુ એક ઈમોશન છે. સચિન તેંદુલકર બાદ કોઈ લોકચાહના ધરાવતું હોય તો તે એક…

View More મોટા સમાચાર: CSK ને IPL ચેમ્પિયન બનાવ્યા બાદ ધોનીએ પોતે ક્યારે રીટાયર થશે તે સમય કર્યો જાહેર