ACBના છટકામાં આવ્યા CGST અધિકારી, GST નંબરમાં ક્વેરી કાઢતા અધિકારીઓનું પાપ છાપરે ચડીને ગાજ્યું

ગુજરાતમાં ભ્રષ્ટાચાર ની બધી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે બીજી તરફ એન્ટીકરપ્શન બ્યૂરો દ્વારા ભ્રષ્ટાચાર કરતા તત્વો સામે કડક કાર્યવાહી પણ કરવામાં…

View More ACBના છટકામાં આવ્યા CGST અધિકારી, GST નંબરમાં ક્વેરી કાઢતા અધિકારીઓનું પાપ છાપરે ચડીને ગાજ્યું

દિલ્હીની શાળા શિક્ષકોના પગાર અડધા, પ્રવાસી શિક્ષકોથી ચાલે છે સરકારી શાળાઓ- 700+ શાળામાં આચાર્ય પણ નથી

હાલ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતમાં તમામ પક્ષોએ તૈયારીઓ આદરી દીધી છે. અને સૌ પક્ષના કાર્યકર્તાઓ અંદરખાને તૈયારીઓમાં લાગી પડ્યા છે. પંજાબમાં આમ આદમી પાર્ટી…

View More દિલ્હીની શાળા શિક્ષકોના પગાર અડધા, પ્રવાસી શિક્ષકોથી ચાલે છે સરકારી શાળાઓ- 700+ શાળામાં આચાર્ય પણ નથી

ગુજરાતઃ બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન આજથી શરૂ થશે- જાણો બોર્ડના રીઝલ્ટની તારીખ

ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઈ છે. હવે પરીક્ષાર્થીઓની ઉત્તરવાહી ચકાસણી શરુ થશે. 34,000 થી વધુ શિક્ષકો સોમવારે ધોરણ દસ અને 12 (વિજ્ઞાન પ્રવાહ) ની…

View More ગુજરાતઃ બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન આજથી શરૂ થશે- જાણો બોર્ડના રીઝલ્ટની તારીખ

LRD પરીક્ષામાં આ યુવાને ચોરી કરવા બનાવેલા પ્લાનને જોઇને પોલીસને પણ આવી ગયો પરસેવો

ગાંધીનગર પોલીસે રવિવારે LRD ભરતી પરીક્ષા આપી રહેલા ઉમેદવાર પાસેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે ફીટ કરેલું ફેસ માસ્ક જપ્ત કર્યું હતું. ઉપકરણમાં સિમ કાર્ડ અને માઇક્રોફોન…

View More LRD પરીક્ષામાં આ યુવાને ચોરી કરવા બનાવેલા પ્લાનને જોઇને પોલીસને પણ આવી ગયો પરસેવો

દિલ્હીના શિક્ષણમંત્રીને ગોપાલ ઈટાલીયાએ ઉલ્લુ બનાવ્યા- જીતુ વાઘાણીના નહી પણ બીજાના મતવિસ્તારમાં લઇ ગયા

આજે દિલ્હીના શિક્ષણ મંત્રી અને ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ થી ભાવનગર પહોંચેલા મનીષ સિસોદિયા અને ગુજરાત આમ આદમી પાર્ટીની નેતાગીરી ગુજરાતના શિક્ષણ…

View More દિલ્હીના શિક્ષણમંત્રીને ગોપાલ ઈટાલીયાએ ઉલ્લુ બનાવ્યા- જીતુ વાઘાણીના નહી પણ બીજાના મતવિસ્તારમાં લઇ ગયા

M.S યુનિવર્સિટી અને ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ મનોજ સોની UPSCના અધ્યક્ષ તરીકે નિયુક્ત

M.S યુનિવર્સિટી અને ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ મનોજ સોની (Dr Manoj Soni) UPSCના અધ્યક્ષ (UPSC Chairman) તરીકે નિયુક્ત કરવામાં આવશે.…

View More M.S યુનિવર્સિટી અને ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ મનોજ સોની UPSCના અધ્યક્ષ તરીકે નિયુક્ત

પેપર ફૂટવાના કૌભાંડના પુરાવાઓ જાહેર કરનાર યુવરાજસિંહની ધરપકડ

પેપરલીક કૌભાંડ ના નામે મીડિયા સામે આવીને પેપર ફૂટવાના પુરાવા જાહેર કરતા યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સોશિયલ મીડિયામાં તેના સમર્થકોએ આપી…

View More પેપર ફૂટવાના કૌભાંડના પુરાવાઓ જાહેર કરનાર યુવરાજસિંહની ધરપકડ

અમરેલીનો માથા ભારે મહિપત વાળા પાછો જેલ હવાલે, નિર્લિપ્ત રાયએ અમરેલી છોડતા પહેલા કર્યું મહત્વનું કામ

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વારંવાર ગુનાહિત પ્રવુતિ કરતા માથાભારે ઈસમ મહિપત દિલુભાઈ વાળા રહે. વાંકિયા તા.અમરેલી ને ખાસ જેલ પાલરા, ભુજ ખાતે પાસા તળે ધકેલાટા…

View More અમરેલીનો માથા ભારે મહિપત વાળા પાછો જેલ હવાલે, નિર્લિપ્ત રાયએ અમરેલી છોડતા પહેલા કર્યું મહત્વનું કામ

પાકિસ્તાની બોટ: બોર્ડર સિક્યુરીટી ફોર્સે ગુજરાતની સીમા નજીક પકડી તો બોટમાંથી મળી આવી આ વસ્તુ

ગઈકાલે હરામી નાલામાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની ઘૂસણખોરી કરીને આવેલી જોવા મળી હતી. બોર્ડર સિક્યુરીટી ફોર્સની ભુજ વિંગ દ્વારા તુરંત જ આ વિસ્તારમાં વ્યાપક…

View More પાકિસ્તાની બોટ: બોર્ડર સિક્યુરીટી ફોર્સે ગુજરાતની સીમા નજીક પકડી તો બોટમાંથી મળી આવી આ વસ્તુ

ભારતમાં શ્રીલંકા જેવી ખરાબ પરિસ્થિતિ ઊભી થશે- અધિકારીઓએ PM મોદીને મોઢે મોઢ કહી દીધું, જાણો કારણ

પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે શનિવારે પોતાના નિવાસ સ્થાને ચાર કલાક લાંબી મેરેથોન બેઠક યોજી હતી. કેન્દ્રમાં સત્તા સંભાળ્યા બાદ અવારનવાર પ્રધાનમંત્રી આવાસ…

View More ભારતમાં શ્રીલંકા જેવી ખરાબ પરિસ્થિતિ ઊભી થશે- અધિકારીઓએ PM મોદીને મોઢે મોઢ કહી દીધું, જાણો કારણ

વિડીયો: કુલદીપ યાદવનો જાદુઈ બોલ ગુજરાતની ટીમનો પ્લેયર સમજી ન શક્યો અને ડાંડિયા વિખાઈ ગયા

કોઈપણ બોલર માટે ડ્રીમ બોલ એ જ હોય ​​છે જે તેને જીવનભર યાદ રહે છે, વિશ્વના મહાન લેગ સ્પિનર ​​શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ…

View More વિડીયો: કુલદીપ યાદવનો જાદુઈ બોલ ગુજરાતની ટીમનો પ્લેયર સમજી ન શક્યો અને ડાંડિયા વિખાઈ ગયા

વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનીકે જણાવ્યું ગઈકાલે રાતે દેખાયું એ શું હતું હકીકત જાણીને તમે ચીનાઓને ગાળો આપશો

આ અંગે ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્રના વિશેષજ્ઞ હર્ષદ જોષીએ જણાવ્યું કે, જ્યારે અવકાશયાનને અવકાશમાં મોકલવામાં આવે છે ત્યારે તેના વિવિધ સ્તરે અવકાશયાન ને હલકું બનાવવા…

View More વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનીકે જણાવ્યું ગઈકાલે રાતે દેખાયું એ શું હતું હકીકત જાણીને તમે ચીનાઓને ગાળો આપશો