ચાઈનાનો વિરોધ કરવા જશે તો ભારતીય ક્રિકેટની કમર ભાંગી જશે- સાથે સાથે કેટલાય બાળકો ભણી નહી શકે

હાલમાં દેશભરમાં ચાઈનાના તમામ પ્રોડક્ટ્સ નહી લેવા બાબતે અનુરોધ થઇ રહ્યો છે. ચાઈના ભારતથી કરોડોનો કારોબાર કરે છે. તે વાત બધા ચર્ચી રહ્યા છે પણ…

View More ચાઈનાનો વિરોધ કરવા જશે તો ભારતીય ક્રિકેટની કમર ભાંગી જશે- સાથે સાથે કેટલાય બાળકો ભણી નહી શકે

સુશાંત સિંઘ રાજપૂતના જીવન પર બનશે ફિલ્મ-જાણો કોણ બનાવી રહ્યું છે?

કથિત ફિલ્મ ક્રિટિક કે.આર.કે.એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની બાયોપિક ફિલ્મ બનાવશે. કેઆરકેએ ટ્વિટ કર્યું હતું કે તેઓ વચન આપી…

View More સુશાંત સિંઘ રાજપૂતના જીવન પર બનશે ફિલ્મ-જાણો કોણ બનાવી રહ્યું છે?

KHAM થીયરીથી કોંગ્રેસમાંથી પટેલોનો એકડો કાઢનાર ભરતસિંહ એન્ડ કું ની રાજકીય કારકિર્દી પૂર્ણ!

આજે ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપના 103 ધારાસભ્ય, કોંગ્રેસના 65 ધારાસભ્ય, NCP 1 ના એક ધારાસભ્યે અને એક…

View More KHAM થીયરીથી કોંગ્રેસમાંથી પટેલોનો એકડો કાઢનાર ભરતસિંહ એન્ડ કું ની રાજકીય કારકિર્દી પૂર્ણ!

મોટો ઘટસ્ફોટ: 3 દિવસ પછી, ચીને ભારતના 2 મેજર સહિત 10 અપહરણ કરેલા સૈનિકોને મુક્ત કર્યા

લદાખ બોર્ડર પર ગલવાન ખીણ(Galwan Valley) માં લોહિયાળ હિંસામાં ચીની સેનાએ ભારતીય સેનાના 10 જવાનોને બંધક બનાવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ચીનીઓએ બે મેજર…

View More મોટો ઘટસ્ફોટ: 3 દિવસ પછી, ચીને ભારતના 2 મેજર સહિત 10 અપહરણ કરેલા સૈનિકોને મુક્ત કર્યા

દ્વારિકાધીશની માફી માંગવા પહોચેલા મોરારી સાથે પબુભા માણેકનું ‘દે ભીખા દે’ થયું- જુઓ અહી

કૃષ્ણ અને યાદવો અંગે વિવાદિત ટિપ્પણી મામલે મોરારી દાસ માફી માંગવા દ્વારકા પહોંચ્યા હતા ત્યારે ભાજપના નેતા પબુભા માણેક ચાલુ પ્રેસ કોન્ફરન્સ મોરારી પર ધસી…

View More દ્વારિકાધીશની માફી માંગવા પહોચેલા મોરારી સાથે પબુભા માણેકનું ‘દે ભીખા દે’ થયું- જુઓ અહી

સુરત મુંબઈ હીરાઉદ્યોગને મોટો ફટકો- સૌથી જૂની આંગડીયા પેઢીએ 1000 કરોડમાં ઉઠમણું કર્યાની ચર્ચા

છેલ્લા ત્રણ દિવસથી સુરત મુંબઈના હીરા ઉદ્યોગમાં પાર્સલ સર્વિસ માટે ફેમસ થયેલી અને જૂની આંગડીયા કંપનીઓમાંથી એક એવી સુરતના ભવાની વડમાં આવેલી એક જુના આંગડીયા…

View More સુરત મુંબઈ હીરાઉદ્યોગને મોટો ફટકો- સૌથી જૂની આંગડીયા પેઢીએ 1000 કરોડમાં ઉઠમણું કર્યાની ચર્ચા

સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર સહીત 8 સામે સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો કેસ થયો

એડવોકેટ સુધીરકુમાર ઓઝા (Advocate Sudhir Kumar Ojha) એ જણાવ્યું કે, મેં બિહારના મુઝફ્ફરપુરની એક અદાલતમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં આઈપીસીની કલમ 306, 109,…

View More સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર સહીત 8 સામે સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો કેસ થયો

56 ઈંચની છાતી ચીરીને ચાઈનાએ ઓછામાં ઓછા 20 જવાનોનો ભોગ લીધો- ચોંકાવનારો ઘટસ્ફોટ

ભારત-ચીન સરહદ પર છેલ્લા 45 વર્ષમાં જે બન્યું ન હતું, તે સોમવારે રાત્રે થયું હતું. બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર…

View More 56 ઈંચની છાતી ચીરીને ચાઈનાએ ઓછામાં ઓછા 20 જવાનોનો ભોગ લીધો- ચોંકાવનારો ઘટસ્ફોટ

સુરતના આકાશમાં પ્લેનએ લગાવ્યા સાત રાઉન્ડ- સુરતીઓ મૂંઝાયા આ શું થઇ રહ્યું છે- જાણો શું હતું કારણ

VTIAH BOM/STV (airbus A319-115X -(CJ) સુરત એરપોર્ટ પર લેન્ડ કરવાને બદલે સુરતના આકાશમાં સતત ૨ કલાકના સમય સુધી સાતેક જેટલા રાઉન્ડ મારતા સુરતીઓ ચિંતામાં મુકાયા…

View More સુરતના આકાશમાં પ્લેનએ લગાવ્યા સાત રાઉન્ડ- સુરતીઓ મૂંઝાયા આ શું થઇ રહ્યું છે- જાણો શું હતું કારણ

વધતા જતા “માનસિક તણાવ” થી છુટકારા માટે ઉપયોગી હિન્દુ સંસ્કૃતિ અને મંદિર- ડૉ. પૂર્વેશ ઢાંકેચા

એટલા માટે છેલ્લા એક દાયકા માં કેસ વધ્યા છે કેમ કે આપને સમૂહ કુટુંબ માં થી એકલવાયા રહેતા થયા, લાખો ની વચ્ચે પોતાનું અને પોતાનો…

View More વધતા જતા “માનસિક તણાવ” થી છુટકારા માટે ઉપયોગી હિન્દુ સંસ્કૃતિ અને મંદિર- ડૉ. પૂર્વેશ ઢાંકેચા

કોરોનાના વધતા કહેર બાદ હવે આ રાજ્યના 4 જિલ્લામાં 19 જૂનથી પૂર્ણ લોકડાઉન ફરીથી લાગુ કરવામાં આવ્યું

સોમવારે તમિલનાડુ સરકારે 4 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોના વાયરસ ચેપના મામલાઓને ધ્યાનમાં રાખીને ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં…

View More કોરોનાના વધતા કહેર બાદ હવે આ રાજ્યના 4 જિલ્લામાં 19 જૂનથી પૂર્ણ લોકડાઉન ફરીથી લાગુ કરવામાં આવ્યું

આમ કેમ બનશે આત્મનિર્ભર ભારત?- સરકારે ચીનને આપ્યો 1100 કરોડનો મેટ્રો ટ્રેન ટનલ બનાવવાનો કોન્ટ્રાકટ

ચાઇનીઝ મલ્ટીનેશનલ સિવિલ કન્સ્ટ્રક્શન કંપની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કું. લિ. (એસટીઇસી- STEC) ન્યુ અશોક નગર અને દિલ્હી-મેરઠ આરઆરટીએસ(RRTS) કોરિડોરના સાહિબાબાદ વચ્ચે 5.6 કિલોમીટર ભૂગર્ભ કોરીડોરના…

View More આમ કેમ બનશે આત્મનિર્ભર ભારત?- સરકારે ચીનને આપ્યો 1100 કરોડનો મેટ્રો ટ્રેન ટનલ બનાવવાનો કોન્ટ્રાકટ