Articles by Arvind Patel

મુસ્લિમો બાદ હવે બૌદ્ધ ધર્મના લોકોએ રામ જન્મભૂમિ પર દાવો કર્યો-બે સાધુ બેસી ગયા આમરણાંત ઉપવાસ પર

બૌદ્ધ અનુયાયીઓએ હવે રામ જન્મભૂમિ પર પોતાનો દાવો કર્યો છે. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના બે બૌદ્ધ સાધુઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસ નજીક આંબેડકરની પ્રતિમાની સામે આમરણાંત…


કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પૂર્ણ સચિન પાઇલટ અંગે મોટી જાહેરાત

ત્રણ દિવસથી સચિન પાયલોટ ને મનાવવાની તમામ કોશિશો નિષ્ફળ ગયા પછી અંતે કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. સચિનને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષપદેથી હટાવવામાં આવ્યા…


માસ્ક ન પહેરવાનો દંડ ભરવા કહેતા યુવકને આવ્યો ગુસ્સો, પોલીસકર્મીની બોચી પકડીને પતાવી…

કોરોના વાયરસ (Coronavirus)નો ચેપ ફેલાતો અટકાવવા માટે માસ્ક (Mask) પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે….


તમે તો આ લોકો પાસેથી બ્રાન્ડેડ માસ્ક નથી ખરીદ્યાને? લાખો અસુરરક્ષિત નકલી માસ્ક પધરાવી દીધા છે

અમેરીકાની માસ્ક ઉત્પાદક કંપનીના જેવા જ ડુપ્લીકેટ માસ્ક ઓનલાઇન જાહેરાત મૂકી ઓછી કિંમતમાં વેચતા સુરતના ત્રણ ભાગીદારો પૈકી બે ભાગીદારને કંપની વતી નિરીક્ષણનું કામ કરતા…


ભાજપ ઓફિસમા કોરોના બોમ્બ ફાટ્યો, 75 નેતાઓ કોરોના પોઝીટીવ- ચૂંટણીની મીટીંગો કરવી ભારે પડી

બિહારમાં, કોરોના ચેપનો તબક્કો (સીઓવીડ -19 કટોકટી) વધુને વધુ ભયાનક બની રહ્યો છે. આ કડીમાં, બિહાર ભાજપ ના 75 નેતાઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે….


વિઝાગ ખાતે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી સંભળાયા વિસ્ફોટો: જાણો વિગતે

આંધ્રપ્રદેશના વિઝાગ જિલ્લામાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. પ્રત્યક્ષદર્શીઓના કહેવા અનુસાર આગ લાગવાની સાથે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ધડાકાના પ્રચંડ અવાજો પણ…


અનંતનાગમાં સૈન્યની કાર્યવાહીમાં પાકિસ્તાની સહિત એકસાથે આટલા આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં એક પાકિસ્તાનીનો પણ સમાવેશ થાય છે. જ્યારે…


ગુજરાતમાં એક દિવસના સૌથી વધુ અધધ 902 કેસ : છેલ્લા 13 દિવસમાં જ નવા 10165 કોરોના કેસ ઉમેરાયા

ગુજરાતમાં કોરોના વાયરસનો વ્યાપ ચિંતાજનક રીતે દિવસેને દિવસે વધવા પામી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 902 સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક હવે…


નેપાળી પીએમનો બફાટ: ભગવાન રામ નેપાળી હતા, ભારતમાં નકલી અયોધ્યા

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ફરી એકવાર વાહિયાત નિવેદનો આપ્યા છે. આ વખતે આ વિવાદિત નિવેદનમાં ઓલીએ ભારત પર સાંસ્કૃતિક અતિક્રમણનો આરોપ લગાવ્યો છે….


દેશમાં ફરીથી થઇ રહ્યું છે લોકડાઉન, આજથી આ શહેરોમાં લાગુ થશે, જાણો તમારું શહેર તો નથી ને

દેશમાં કોરોનાના કેસનો આંકડો નવ લાખ સુધી પહોંચી જવા પામ્યો છે અને ફરી એક વખત લોકડાઉનનો તબક્કો પાછો આવશે તેવું લાગી રહ્યું છે. દેશના અનેક…