મુસ્લિમો બાદ હવે બૌદ્ધ ધર્મના લોકોએ રામ જન્મભૂમિ પર દાવો કર્યો-બે સાધુ બેસી ગયા આમરણાંત ઉપવાસ પર
બૌદ્ધ અનુયાયીઓએ હવે રામ જન્મભૂમિ પર પોતાનો દાવો કર્યો છે. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના બે બૌદ્ધ સાધુઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસ નજીક આંબેડકરની પ્રતિમાની સામે આમરણાંત…