કોરોના પર રાજનીતિ કરતા બરાબરની ફસાઈ કોંગ્રેસ, પોતાની જ પાર્ટીની MLAએ ખોલી નાખી પોલ. જાણો વિગતે’

જ્યારથી કોરોના વાયરસે ભારતમાં તબાહી મચાવી છે ત્યારથી રાજનેતાઓ દરેક વાતમાં રાજનીતિ રમતા હતા તે કોરોનાના કારણે ઓછી કરી દીધી હતી. રાજનીતિ કરતા લોકોને પોતાના…

View More કોરોના પર રાજનીતિ કરતા બરાબરની ફસાઈ કોંગ્રેસ, પોતાની જ પાર્ટીની MLAએ ખોલી નાખી પોલ. જાણો વિગતે’

ભારત પહોંચી કોરોના સાથે જોડાયેલી ‘કાવાસાકી’ નામની ખતરનાક બીમારી, નોંધાયો પહેલો કેસ

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. ભારતમાં કોરોનાની સંખ્યા ૧ લાખ ઉપર થઇ ચુકી છે. નિષ્ણાતો અનુસાર હાલમાં જે પરિસ્થતિ છે…

View More ભારત પહોંચી કોરોના સાથે જોડાયેલી ‘કાવાસાકી’ નામની ખતરનાક બીમારી, નોંધાયો પહેલો કેસ

અમેરિકા ગયેલી ગુજરાતી દીકરીને થયો એવો રોગ કે 8 લાખ ખર્ચવા છતાં જીવ ન બચ્યો- પરિવાર અંતિમ વિધિ પણ ન કરી શક્યો

મૂળ પાલનપુર અને અર્મેનિયામાં મેડિકલનો અભ્યાસ કરતી ભુમિએ 20 દિવસ સુધી જીવન-મરણ વચ્ચે સંર્ઘષ કર્યા બાદ અર્મેનિયામાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના મહામારીને કારણે હવે…

View More અમેરિકા ગયેલી ગુજરાતી દીકરીને થયો એવો રોગ કે 8 લાખ ખર્ચવા છતાં જીવ ન બચ્યો- પરિવાર અંતિમ વિધિ પણ ન કરી શક્યો

ઇતિહાસમાં પહેલીવાર આટલી સસ્તી થઇ ગાડી, માત્ર 5000માં ઘરે લઇ આવો ટાટા મોટર્સની આ નવી કાર. જાણો વિગતે

કોરોનાના કહેર વચ્ચે ટાટા મોટર્સે કારના વેચાણને વધારવા નવું ફાઇનાન્સ પેકેજ જાહેર કર્યું છે. ‘કીઝ ટુ સેફ્ટી’ નામના આ પેકેજમાં ગ્રાહકોને લાંબા ગાળાની લોન સાથે સરળ…

View More ઇતિહાસમાં પહેલીવાર આટલી સસ્તી થઇ ગાડી, માત્ર 5000માં ઘરે લઇ આવો ટાટા મોટર્સની આ નવી કાર. જાણો વિગતે

50 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા દરેક વ્યક્તિએ નીરોગી રહેવા માટે ખાવી જોઈએ આ 6 વસ્તુ

ખાસ કરીને લોકો સ્વાસ્થ્ય બાબતે ખુબ બેજવાબદાર હોય છે. એમાં પણ 50 વર્ષની ઉંમર વટ્યા બાદ વ્યક્તિને પોતાના સ્વાસ્થ્યની ખાસ અને વધારે સંભાળ રાખવાની જરૂર…

View More 50 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા દરેક વ્યક્તિએ નીરોગી રહેવા માટે ખાવી જોઈએ આ 6 વસ્તુ

કોરોના યોદ્ધાઃ ભીખ માંગીને ગુજરાન ચલાવતો દિવ્યાંગ ભીખારી રોજ 100 ગરીબ પરિવારનું પેટ ભરે છે, જાણો વિગતે

ભારતમાં લાખો-કરોડો લોકો એવા છે કે જેઓ રોજ ભીખ માંગીને પોતાનું પેટ ભરતા હોય છે. ઘણી વાર એક ભિખારી પણ સેવાનું કામ કરે છે. અમુક…

View More કોરોના યોદ્ધાઃ ભીખ માંગીને ગુજરાન ચલાવતો દિવ્યાંગ ભીખારી રોજ 100 ગરીબ પરિવારનું પેટ ભરે છે, જાણો વિગતે

ગુજરાત: પપ્પાના ખોળામાં સુતેલી 6 વર્ષની માસુમ બાળકીને નરાધમે ઉપાડી જઈ દુષ્કર્મ આચર્યું

કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં વધુ એક વખત 6 વર્ષની નાની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટનાં જેતપુરના નવાગઢ વિસ્તારમાં પરિવારજનો સાથે સૂતેલી 6…

View More ગુજરાત: પપ્પાના ખોળામાં સુતેલી 6 વર્ષની માસુમ બાળકીને નરાધમે ઉપાડી જઈ દુષ્કર્મ આચર્યું

નીતિન પટેલની મોટી જાહેરાત: રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા કોઈ પરવાનગીની જરૂર નથી

લોકડાઉનના કારણે શહેરો-શહેરો માં જવાની કડક રીતે મનાઈ કરી દેવામાં આવી હતી. કોઈ વ્યક્તિને ખુબ જ જરૂરી અને ઈમરજન્સી સિવાય કોઈ ને પણ પોતાના શહેરની…

View More નીતિન પટેલની મોટી જાહેરાત: રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા કોઈ પરવાનગીની જરૂર નથી

લોકડાઉનમાં ઘરે બેઠા બનાવો માત્ર 10 મીનીટમાં મલાઈ પિસ્તા કેક, એકવાર ચાખીને કાયમ ઘરે બનાવતા થઇ જશો.

હાલ લોકડાઉનમાં લોકો ઘરમાં જ કેદ થઇ ગયા છે જેના કારણે રોજને રોજ એકનું એક જમવાથી લોકો કંટાળી ગયા છે. અને લોકોને કઈ સ્વાદિષ્ટ ખાવાનું…

View More લોકડાઉનમાં ઘરે બેઠા બનાવો માત્ર 10 મીનીટમાં મલાઈ પિસ્તા કેક, એકવાર ચાખીને કાયમ ઘરે બનાવતા થઇ જશો.

આજે BAPS સંસ્થાના ચોથા આધ્યાત્મિક અનુગામી યોગીજી મહારાજનો ૧૨૮મો પ્રાગટ્ય પર્વ, જાણો તેમની કેટલીક રોચક વાતો

આજ રોજ BAPS સંસ્થાના ચોથા આધ્યાત્મિક અનુગામી એવા યોગીજી મહારાજની 128મી જન્મજયંતી છે. એક સદા સ્મરણીય એવી મહાન સંત વિભૂતિ યોગીજી મહારાજના મુખારવિંદ પર તેજસ્વિતા…

View More આજે BAPS સંસ્થાના ચોથા આધ્યાત્મિક અનુગામી યોગીજી મહારાજનો ૧૨૮મો પ્રાગટ્ય પર્વ, જાણો તેમની કેટલીક રોચક વાતો

દેશના આ પ્રદેશો પર 21 વર્ષ બાદ ત્રાટકશે અંફાન વાવાઝોડું- વાંચો ગુજરાતને કેટલી અસર થશે

બંગાળની ખાડી માંથી જન્મેલા અંફાન નામના વાવાઝોડએ દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી ઉપર વધારે ભયાનક રૂપ લઈ લીધું છે. ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને…

View More દેશના આ પ્રદેશો પર 21 વર્ષ બાદ ત્રાટકશે અંફાન વાવાઝોડું- વાંચો ગુજરાતને કેટલી અસર થશે

કેન્દ્ર સરકારે લોકડાઉન 4 માં શાળા કોલેજો માટે લીધો મોટો નિર્ણય- જાણો અહી

તમે જાણતા હશો કે ગઈકાલે જ ભારત સરકારે કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશભરમાં ફરી એકવાર લોકડાઉન 14 દિવસ માટે વધારી દીધું છે. લોકડાઉન…

View More કેન્દ્ર સરકારે લોકડાઉન 4 માં શાળા કોલેજો માટે લીધો મોટો નિર્ણય- જાણો અહી