Articles by Prince Maniya

કિડનીમા જો પથરી હોય તો ભૂલ થી પણ ના કરશો આ શાકભાજી નું સેવન, તે નુકસાન પહોંચાડી શકે છે

પથરી ના રોગ મોટા ભાગે ગમે તે ખાવા પીવાની ટેવને કારણે થાય છે. મોટાભાગના લોકો ભોજન સાથે શાકભાજી ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, પથરી…


ડુંગળી ખાતી વખતે નહિ પરંતુ કાપતી વખતે જ કેમ આવે છે આંખમાં આંસુ?આ છે ચોકાવનારું કારણ

ડુંગળી આપણી આંખોને પીડા પહોંચાડે છે તેમ છતા આપણે ડુંગળીના સ્વાદ થી દુર રહી શકતા નથી. ડુંગળી માત્ર શાકભાજી માં ઉપયોગમાં લેવાતી નથી પરંતુ ભજીયા…


આ ત્રણ રાશિના જાતકો ખૂબ જ હોય છે ભાગ્યશાળી,માતા લક્ષ્મીજીની રહે છે મહેરબાની

શાસ્ત્રોમાં માં લક્ષ્મીને ધન અને વૈભવની દેવી કહેવામાં આવી છે.એવું માનવામાં આવી રહ્યું છે જે કોઈને પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તેમને જીવનમાં ક્યારેય…


સાવરણી થી સંબધિત કયારેય ન કરો આ ભૂલ, પૈસાની નુકશાની નો કરવો પડી શકે છે સામનો

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુ અને તેને રાખવા માટેની યોગ્ય રીત જણાવી દેવામાં આવી છે. આમાં, સફાઈ ઝાડુ (ઝાડુ) ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે…


આ ખરાબ ટેવોથી ઘરમાં વધે છે ક્લેશ, જિંદગીભર રહે છે આર્થિક તંગી અને માનસિક તણાવ

એક જ પરિવારમાં ઘણા બધા સભ્યો હોય છે. દરેક લોકોની અલગ અલગ વિચારધારા હોય છે પરંતુ તમામ લોકો પ્રેમ ના ધાગાથી બંધાયેલા હોય છે, જેના…


ખૂબ જ ઝડપથી વજન ઘટાડવાની આ છે વિદેશી રીત, તમે પણ અનુસરી શકો છો

જાપાની લોકો વજન ઓછું કરવા માટે સવારની શરૂઆત હૂંફાળા પાણી અને કેળાથી કરે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર તેનાથી વજન ઝડપથી ઓછું થાય છે અને આ…


સાંઈ બાબાના અનમોલ વચન, બદલી નાખશે તમારા જીવન જીવવાનો અભિગમ

ભારતમાં હંમેશા ગુરુના આદરને સર્વોચ્ચ રાખવામાં આવ્યો છે.શીરડીના સાઈબાબા આધ્યાત્મિક ગુરુ હતા. તેમને પોતાનું આખું જીવન માનવ કલ્યાણ અને માનવતા માટે સમર્પિત કર્યું.રહસ્યમય જીવન ધરાવતા…


વર્ષના પહેલા સૂર્યગ્રહણ પર આ રાશિઓને થશે નુકશાન, રહેવુ સંભાળીને

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂન 2021 ગુરુવારે થવાનું છે.આ વખતે વૈશાખ મહિનાની અમાસે સૂર્યગ્રહણ જોવા મળશે.ખાસ વાત એ છે કે આ દિવસે શનિ જયંતિ પણ…


લોહી જાડું થવાથી શરીર ની થઈ જાય છે આવી ગંભીર હાલત,જાણો લોહી પાતળું કરવાના ઉપાય

હાલના સમયમાં લોહીના ગઠ્ઠા જામી જવાના ઘણા કિસ્સા સામે આવી રહા છે.તેનું માત્ર એક કારણ શરીરમાં રહેલું લોહી જાડું થઈ જવું પણ છે.જે એક ગંભીર…


આપણા શરીર ને આ રીતે સ્વસ્થ રાખે છે મીઠો લીમડો, આ રોગોથી મળે છે છુટકારો

એક રિસર્ચ અનુસાર, લીમડો ડાયાબિટીસથી પીડાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત જે લોકો પોતાના વધી ગયેલા વજનથી પરેશાન છે તેના…