મોદી સરકારની આ યોજનાથી તમારી દીકરીને મળશે 65 લાખ રૂપિયા, જાણો કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

જો તમે પણ તમારી દીકરી માટે મોટું ફંડ બનાવવા માંગતા હો, તો સુકન્યા સમૃદ્ધિ યોજના(SSY) એક સારો વિકલ્પ છે. SSY સ્કીમમાં નાણાંનું રોકાણ કરીને, તમે…

View More મોદી સરકારની આ યોજનાથી તમારી દીકરીને મળશે 65 લાખ રૂપિયા, જાણો કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

જો તમે પણ હેલ્ધી બનવા માટે બનાના શેક પિતા હોવ તો આજથી જ ચેતજો- નહિ તો થશે આ ગંભીર બીમારી

જો તમે સ્વાસ્થ્ય રહેવા માટે બનાના શેક પીતા હોવ તો તમારે જાણી લેવું જોઈએ કે તેનું સેવન તમને નુકસાન પણ કરી શકે છે. આયુર્વેદ અનુસાર…

View More જો તમે પણ હેલ્ધી બનવા માટે બનાના શેક પિતા હોવ તો આજથી જ ચેતજો- નહિ તો થશે આ ગંભીર બીમારી

મોદી સરકારે પેટ્રોલના ભાવ ઘટાડવા બનાવ્યો માસ્ટર પ્લાન: જાણો કઈ તારીખથી જનતાને મળશે ફાયદો

તાજેતરમાં મોદી સરકાર પેટ્રોલ(Petrol)ના ભાવ ઘટાડવા માટે સતત કામ કરી રહી છે. આ દરમિયાન ગુરુવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકારે એક મોટો નિર્ણય લીધો છે.…

View More મોદી સરકારે પેટ્રોલના ભાવ ઘટાડવા બનાવ્યો માસ્ટર પ્લાન: જાણો કઈ તારીખથી જનતાને મળશે ફાયદો

દુશ્મનની સામે હશે ભારતીય સેના તો પણ આ તંબુમાં નહિ દેખાય- ઇન્ડિયન આર્મીને મળ્યું જોરદાર સુરક્ષા ઘર

સેના દ્વારા જંગલ, રણ, બરફીલા વિસ્તારોમાં ચલાવવામાં આવતા વિશેષ ઓપરેશન દરમિયાન હવે સૈનિકો દુશ્મનોને સરળતાથી ચકમો આપી શકશે. દુશ્મનનું રડાર પણ સૈનિકોની હાજરી પારખી શકશે…

View More દુશ્મનની સામે હશે ભારતીય સેના તો પણ આ તંબુમાં નહિ દેખાય- ઇન્ડિયન આર્મીને મળ્યું જોરદાર સુરક્ષા ઘર

મંગળ ગ્રહ પરથી પૃથ્વીવાસીઓ માટે શુભ સમાચાર: મળી આવી જીવન જીવવા માટેની જરૂરી ચીજવસ્તુ

મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ દુનિયાને હાલ સારા સમાચાર આપ્યા છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, મંગળની ગ્રાન્ડ કેન્યોનમાં મોટી માત્રામાં પાણી મળી આવ્યું…

View More મંગળ ગ્રહ પરથી પૃથ્વીવાસીઓ માટે શુભ સમાચાર: મળી આવી જીવન જીવવા માટેની જરૂરી ચીજવસ્તુ

પીએમ મોદીએ કાશીની કરી કાયાપલટ, પણ એક જ દિવસમાં પાંચ વાર કપડા પણ બદલી નાખ્યા- જુઓ ફોટો

હાલ પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi) કાશી(Kashi)માં છે. અહીં તેમણે કાશી વિશ્વનાથ કોરિડોર(Vishwanath Corridor)નું ઉદ્ઘાટન(opening) કર્યું. વારાણસી(Varanasi) પ્રવાસના પહેલા દિવસે પીએમની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં…

View More પીએમ મોદીએ કાશીની કરી કાયાપલટ, પણ એક જ દિવસમાં પાંચ વાર કપડા પણ બદલી નાખ્યા- જુઓ ફોટો

આર અશ્વિને તોડ્યો હરભજન સિંહનો રેકોર્ડ- હવે માત્ર કપિલ દેવ અને અનીલ કુંબલે જ આગળ

ભારત(India)ના અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને(Ravichandran Ashwin) સોમવારે હરભજન સિંહ(Harbhajan Singh)ને પાછળ છોડીને ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ત્રીજો બોલર(Bowler) બની ગયો છે. અશ્વિને…

View More આર અશ્વિને તોડ્યો હરભજન સિંહનો રેકોર્ડ- હવે માત્ર કપિલ દેવ અને અનીલ કુંબલે જ આગળ

BIG NEWS: કોલસાની ખાણમાં આગ લાગવાથી 52 લોકો જીવતા હોમાયા! દેશના રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુઃખ

હાલમાં રશિયા(Russia)ના સાઇબેરિયા(Siberia)માં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્યાંના કેમેરોવો ક્ષેત્ર(Kemerovo area)ની કોલસાની ખાણમાં લાગેલી આગમાં 52 લોકો જીવતા ભડથું થયા છે. જેમાં છ તો…

View More BIG NEWS: કોલસાની ખાણમાં આગ લાગવાથી 52 લોકો જીવતા હોમાયા! દેશના રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુઃખ

અકસ્માતમાં સુરતનાં ગઢીયા પરિવારનાં 6 વ્યક્તિઓનાં દુ:ખદ અવસાનથી ત્રણેય દીકરીઓ થઇ નિરાધાર

ગોંડલ(ગુજરાત): તારીખ 23/11/2021 ના રોજ સુરત(surat)થી કાઠીયાવાડ પોતાનાં વતનમાં એક પ્રસંગે જતા ગોંડલ(Gondal)થી સાપર(Sapar) ની વચ્ચે અકસ્માત(Accident) થતા એક દુખદ ઘટનાં બની હતી. જેમા ગઢીયા…

View More અકસ્માતમાં સુરતનાં ગઢીયા પરિવારનાં 6 વ્યક્તિઓનાં દુ:ખદ અવસાનથી ત્રણેય દીકરીઓ થઇ નિરાધાર

હવે તો ગુજરાતીઓને સ્વેટર સાથે રેઇનકોટ પણ રાખવો પડશે તૈયાર- આજે રાજ્યના આ જીલ્લાઓમાં ખાબકશે વરસાદ

ગુજરાત(gujarat): હાલમાં શિયાળાની કડકડતી ઠંડીને બદલે વરસાદી માહોલ છવાયો હોય તેવું લાગી રહ્યું છે. અરબી સમુદ્ર(Arabian Sea)માં બનેલી લો પ્રેશર(Low pressure) સિસ્ટમ સાઉદી(Saudi) તરફ જઇ…

View More હવે તો ગુજરાતીઓને સ્વેટર સાથે રેઇનકોટ પણ રાખવો પડશે તૈયાર- આજે રાજ્યના આ જીલ્લાઓમાં ખાબકશે વરસાદ

શું તમે જાણો છો ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો? વાંચો આ રહસ્યમય કહાની 

એકવાર એક સંતે ભગવાન શિવને આ પ્રશ્ન પૂછ્યો: તમારા પિતા કોણ છે? ભગવાન શિવે જવાબ આપ્યો કે ભગવાન બ્રહ્મા તેમના પિતા છે. પછી સંતે પૂછ્યું:…

View More શું તમે જાણો છો ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો? વાંચો આ રહસ્યમય કહાની 

દુર્ગા માતાના આ અદ્ભુત મંદિરમાં 70 વર્ષથી સળગી રહી છે એક જ ભક્ત દ્વારા લાવવામાં આવેલી જ્યોત

ભિવાનીના દુર્ગા મંદિરમાં, નવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની મોટી ભીડ થાય છે. કહેવાય છે કે ભક્ત છોટુ રામ અહીંના મંદિરમાં સળગતી જ્યોતને પાકિસ્તાનથી ભારત લાવ્યા હતા.…

View More દુર્ગા માતાના આ અદ્ભુત મંદિરમાં 70 વર્ષથી સળગી રહી છે એક જ ભક્ત દ્વારા લાવવામાં આવેલી જ્યોત