બાબા રામદેવે પીએમ ફંડમાં દાન કરી એટલે મોટી રકમ કે સાંભળીને આશ્ચર્ય થશે

યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપનીએ ભારતમાં કોરોનાવાયરસ વિરુદ્ધ ચાલી રહેલ લડાઈ માટે પીએમ કેર ફંડમાં 25 કરોડ દાન આપ્યું છે. ભારતે કોરોનાવાયરસ ની આરતી…

યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપનીએ ભારતમાં કોરોનાવાયરસ વિરુદ્ધ ચાલી રહેલ લડાઈ માટે પીએમ કેર ફંડમાં 25 કરોડ દાન આપ્યું છે.

ભારતે કોરોનાવાયરસ ની આરતી ઝઝૂમી રહ્યું છે અને એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ધર્મ આર્થર ટ્રસ્ટની સ્થાપના કરી હતી જેમાં નાગરિક, કોર્પોરેટ, સંગઠન અને કોઈપણ પ્રકારનું રાહત કાર્ય કરવા માંગતા હોય તેના માટે પૈસા નું યોગદાન કરી શકે છે.

ત્યારબાદ થી જ ઘણી મદદ હાથ માં આવવા લાગી છે. જેમાં અક્ષય કુમાર, tata group,અનિલ અંબાણી સહિત ઘણા મોટા ઉદ્યોગપતિઓ ખેલાડી અને સેલેબ્રિટીઓ ના નામ સામેલ છે.

પત્રકારો સાથે વાતચીત કરતા બાબા રામદેવે પોતાના દાન વિશે જણાવ્યું અને લોકોને કોરોનાવાયરસ ના પ્રસારને રોકવા માટે પોતાની જાતને બચાવવામાં મદદ કરવા માટે આવશ્યક સાવધાની રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે ગભરાવાની જરૂર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *