BAPS સંસ્થાના વડા મહંત સ્વામીની અપીલ-ભવિષ્ય માટે બધા એક છોડ વાવો

Published on Trishul News at 1:24 PM, Mon, 29 July 2019

Last modified on January 13th, 2021 at 10:45 AM

મહંત સ્વામીએ પોતાના હસ્તાક્ષરમાં આ સંદેશો પાઠવ્યો. વડોદરામાં બિરાજમાન બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામીએ દિવ્ય ભાસ્કરના વૃક્ષારોપણ અભિયાન હેઠળ અટલાદરા મંદિરમાં બ્રહ્મ મુહૂર્તમાં તુલસીના છોડનું વાવેતર કર્યું હતું.

તેમણે વૃક્ષારોપણ બાદ સંદેશો આપતા કહ્યું કે દરેક વ્યક્તિ એક છોડનું વાવેતર કરે અને તેનું જતન પણ કરે. .મહંત સ્વામીએ પોતાના હસ્તાક્ષરમાં આ સંદેશો પાઠવ્યો છે.

વધુ માં તમને જણાવી દઈ એ કે પૂજ્ય મહંત સ્વામી મહારાજ ના ગુરુ અક્ષરવાસી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારજ પણ વ્રુક્ષો પ્રેમી હતા.તેમણે પણ ઘણા વ્રુક્ષો નું વાવેતર કર્યું અને કરાવ્યું છે.દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિર માં પણ ઘણા વ્રુક્ષ ના દર્શન થાય છે.

Be the first to comment on "BAPS સંસ્થાના વડા મહંત સ્વામીની અપીલ-ભવિષ્ય માટે બધા એક છોડ વાવો"

Leave a comment

Your email address will not be published.


*