બીકાનેર પાસે બસ અને ટ્રક વચ્ચે મોટો અકસ્માત, 10 લોકોના મોત, 25 ઘાયલ

મળતી માહિતી અનુસાર બસ બીકાનેરથી જયપુર જઈ રહી હતી.અકસ્માત  બાદ તેમાં આગ લાગી હતી.  ઘટનાસ્થળ પર હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે સાડા સાત…

મળતી માહિતી અનુસાર બસ બીકાનેરથી જયપુર જઈ રહી હતી.અકસ્માત  બાદ તેમાં આગ લાગી હતી.  ઘટનાસ્થળ પર હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે સાડા સાત વાગ્યે બિકાનેર જયપુર હાઈવે પર જોધાસર અને સેરૂણા ગામની વચ્ચે આ બનાવ બન્યો હતો.

યાત્રીઓથી ભરેલી બસ ટ્રક સાથે અથડાઈ ગઈ હતી અને તેમાં 10 લોકોના મોત થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણકારી મળ્યા બાદ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અહીં ક્રેનથી બસ અને ટ્રકને હટાવવાનું કામ પણ હાલમાં ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *