વાંચો સમીક્ષા: રૂપાલાની ટિકિટ કપાશે? રાજપૂત સમાજ ભાજપના ઉમેદવારોને હરાવી દેવા કેટલો સક્ષમ?

પરસોતમ રૂપાલા (Parshottam Rupala) ના નિવેદન બાદ રોસે ભરાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ સમાધાન નહીં પણ કૃપાલાને ટિકિટ રદ થાય તે માંગને લઈને અડગ રહ્યા છે…

View More વાંચો સમીક્ષા: રૂપાલાની ટિકિટ કપાશે? રાજપૂત સમાજ ભાજપના ઉમેદવારોને હરાવી દેવા કેટલો સક્ષમ?

ભાજપને મળશે પ્રધાનમંત્રી મોદીના ઉત્તરાધિકારીઓ, યોગી નહિ પણ કોણ હશે આ નેતાઓ?

આગામી 14 જાન્યુઆરી,2024 નાં રોજ અબુધાબી હિંદુ મંદિર (BAPS સ્વામિનારાયણ મંદિર)નો ઉદ્દઘાટન સમારોહ અને સમગ્ર હિંદુ સમાજ ની સાડા પાંચસો વર્ષની ઐતિહાસિક પ્રતીક્ષા પછી અયોધ્યાધામ…

View More ભાજપને મળશે પ્રધાનમંત્રી મોદીના ઉત્તરાધિકારીઓ, યોગી નહિ પણ કોણ હશે આ નેતાઓ?

કિરણ જેમ્સના VS પર SDB ઉદ્ઘાટન થાય એ પહેલા સાઈડલાઈન કરાયેલા વિભીષણો છાંટા ઉડાડવા તૈયાર

બે દિવસ અગાઉ સુરત ડાયમંડ બુર્સના (surat diamond bourse) બાંધકામ કરનાર કોન્ટ્રાકટરને SDB વહીવટદારોએ 500 કરોડ કરતા વધુની રકમ ચુકવવાની બાકી છે તેવા સમાચાર જાહેર…

View More કિરણ જેમ્સના VS પર SDB ઉદ્ઘાટન થાય એ પહેલા સાઈડલાઈન કરાયેલા વિભીષણો છાંટા ઉડાડવા તૈયાર

PM મોદીનો નવો મંત્ર: “વેડ ઇન ઇન્ડિયા” મોટા બીઝનેસમેન મોદી ભક્તો હવે મોદી મંત્ર સ્વીકારશે?

હાલમાં દેશભરમાં “મેક ઇન ઇન્ડિયા” ને દરેક નાગરિકે સ્વીકારી લીધું છે અને ભારતીય અર્થતંત્રને જબરદસ્ત સફળતા પણ મળી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે નવો…

View More PM મોદીનો નવો મંત્ર: “વેડ ઇન ઇન્ડિયા” મોટા બીઝનેસમેન મોદી ભક્તો હવે મોદી મંત્ર સ્વીકારશે?

સુરતમાં 7 લોકોના હાડપિંજર બનેલી લાશોની આત્મા બોલે છે: એથર ના માલિકો પર સાપરાધ મનુષ્ય વધ ની ફરિયાદ લખો

સુરતની સચિન GIDC માં આવેલી એથર (Aether Fire) કંપનીમાં મળેલી ભડથું થયેલી સાત લાશમાં કોઈના માથા નથી, તો કોઈનું શરીર નથી. DNA ટેસ્ટ સિવાય કોઈનું…

View More સુરતમાં 7 લોકોના હાડપિંજર બનેલી લાશોની આત્મા બોલે છે: એથર ના માલિકો પર સાપરાધ મનુષ્ય વધ ની ફરિયાદ લખો

પાકિસ્તાનીઓને ઘી કેળા આપનાર જય શાહ અમદાવાદમાં મેચ જોવા આવનારને લુંટાતા મરતા અટકાવી ન શક્યા!

કદાચ ટાઈટલ વાંચીને તમને એમ થશે કે લખનારને BCCI ના સેક્રેટરી જય શાહ (Jay Shah) સામે વ્યક્તિગત તકલીફ હશે. પણ કદાચ હવે આગળ તમે જે…

View More પાકિસ્તાનીઓને ઘી કેળા આપનાર જય શાહ અમદાવાદમાં મેચ જોવા આવનારને લુંટાતા મરતા અટકાવી ન શક્યા!

ઇતિહાસમાં વિદેશમાં હિંદુ ધર્મનો સૌથી વધુ પ્રસાર કરનાર સંપ્રદાય એટલે સ્વામિનારાયણ, જાણો શા માટે વિરોધીઓને વાંધો છે

સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો. સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું હું સ્વામિનારાયણ (Swaminarayan Sampraday) સંપ્રદાયનો આશ્રિત નથી. પરંતુ ધર્મપ્રેમી સામાન્ય માણસ છું. હનુમાનજીના વિવાદમાં…

View More ઇતિહાસમાં વિદેશમાં હિંદુ ધર્મનો સૌથી વધુ પ્રસાર કરનાર સંપ્રદાય એટલે સ્વામિનારાયણ, જાણો શા માટે વિરોધીઓને વાંધો છે

સ્વામીનારાયણનો વિરોધ કરનારાને સાચુ સાંભળવાની અને સ્વીકારવાની તાકાત હોય તો જ આ પોસ્ટ વાંચજો…

સાળંગપુર હનુમાનજી (Salangpur Hanumanji Photo) મુદ્દે વિવાદ થયો કે ભૂતકાળમાં થયેલા કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ હોય એ બધામાં અમુક ગેંગના જ દર્શન કેમ થાય…

View More સ્વામીનારાયણનો વિરોધ કરનારાને સાચુ સાંભળવાની અને સ્વીકારવાની તાકાત હોય તો જ આ પોસ્ટ વાંચજો…

અંધભક્ત બનેલા તમારા મિત્રોને આ સાચી ઘટના ખાસ વંચાવજો, નહિતર જેલમાં ટીફીન દેવા કોઈ નહિ જાય

જાણીતા પત્રકાર તુષાર દવે (Tushar Dave) હાલમાં સોશિયલ મીડિયામાં છાકટા બનીને બેફામ ધર્મ સંબંધી અને અશ્લીલ સાહિત્ય મુકતા ગરમ લોહીના યુવાનોને તાજેતરનું એક ઉદાહરણ આપીને …

View More અંધભક્ત બનેલા તમારા મિત્રોને આ સાચી ઘટના ખાસ વંચાવજો, નહિતર જેલમાં ટીફીન દેવા કોઈ નહિ જાય

જીનેન્દ્ર શાહને હાથો બનાવી સી આર પાટીલની રાજકીય હત્યા કરવાના પ્રયાસમાં ભાજપના જ એક પૂર્વ કેબીનેટ મંત્રીની સંડોવણી?

Conspiracy against CR Paatil: ગુજરાત સરકારમાં આદિવાસી ભાજપના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા ગુજરાત ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલને પદ પરથી હટાવવાના કથિત કાવતરાનો…

View More જીનેન્દ્ર શાહને હાથો બનાવી સી આર પાટીલની રાજકીય હત્યા કરવાના પ્રયાસમાં ભાજપના જ એક પૂર્વ કેબીનેટ મંત્રીની સંડોવણી?

સુરતમાં એક પીએસઆઈને મળી આઈટી કંપનીમાં ભાગીદારી: કામ છે કોડ ચોરી કરી આપવાનું- વાંચો આખો ખેલ

વાત એવી છે કે હાલમાં સુરતમાં આઇટી ઇન્ડસ્ટ્રીએ (Surat IT Hub) બહોળો વ્યાપ કર્યો છે જે હીરા ઉદ્યોગમાં હીરા ચોરી થાય તેવી રીતે આઇટી ઇન્ડસ્ટ્રીમાં…

View More સુરતમાં એક પીએસઆઈને મળી આઈટી કંપનીમાં ભાગીદારી: કામ છે કોડ ચોરી કરી આપવાનું- વાંચો આખો ખેલ

શું લેબગ્રોન ડાયમંડમાં કીંગ ગણાતી કંપની કરશે હીરા ઉદ્યોગ ઇતિહાસનું ઐતિહાસિક ઉઠમણું?

Lab Grown Diamond Latest Update: વિજય માલ્યા કે નીરવ મોદી ત્યાં સુધી જ ઈજ્જતદાર હતા, જ્યાં સુધી તેમની કાળી કમાણી અને લાખો લોકોના રૂપિયા કેવી…

View More શું લેબગ્રોન ડાયમંડમાં કીંગ ગણાતી કંપની કરશે હીરા ઉદ્યોગ ઇતિહાસનું ઐતિહાસિક ઉઠમણું?