Editorial

દુનિયાના સૌથી લોકપ્રિય ફૂટબોલ ખેલાડી ‘Cristiano Ronaldo’ નું ઉદાહરણ આપી Alpesh Kathiriya એ આપ્યો આ બોધપાઠ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) એક એવું નામ છે, જે ભાગ્યે જ કોઈ નહિ જાણતું હોય. જેવી રીતે ક્રિકેટની દુનિયાના ભગવાન સચિન તેંડુલકર છે, તેવી જ…


એક સ્ત્રીના શ્રાપને કારણે મોરબીમાં થાય છે હોનારત… જાણો એક સ્ત્રીએ રાજાને આપેલ શ્રાપની લોકવાયકા

સફળતાના શિખર સર કરી રહેલી ઔધોગિક નગરી મોરબી ખુબ જ વિકાસશીલ છે. દરેક ક્ષેત્રમાં મોરબી શહેર પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ત્યારે હાલમાં જ મોરબીમાં…


ફટાકડા ફોડો તે પહેલા વાંચી લેજો આ લેખ, નાની એવી ‘ભૂલ’ જીવનું જોખમ બની શકે છે!

Diwali 2022: આપણે સૌ જાણીએ છીએ કે, દિવાળી પર્વને થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીની ઉજવણીમાં બાળકો ફટાકડા ફોડવાથી દાઝી ન જાય અને…


મહાત્મા ગાંધી બાદ માત્ર પ્રધાનમંત્રી મોદી જ દેશની નાડી પારખી શકે છે- જાણો કોણે કહ્યું

વડાપ્રધાન મોદી પર લખાયેલ પુસ્તક ‘મોદી એટ 20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ની ગુજરાતી આવૃત્તિ સોમવાર, 17 ઓક્ટોબરે ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી હતી (Modi@20 Gujarati Edition Launch)….


ધૈર્યાની હત્યા બાદ લોકો બેટી બચાઓની ખૂબ વાતો કરે છે, પણ ધૈર્યા પૂછી રહી છે મારો શું વાંક? વાંચો

ઝોએબ શેખ: હંમેશા મારો જ વાંક…!!! અમારે વડોદરે નવરાત્રી એટલે કાયદેસર બહેન-દીકરીઓને માથે ચડાવીને ગર્વ કરવાનો અવસર. આ અવસરનાં આઠમાં નોરતે ગુજરાતનાં શૌર્ય એવા ગીર…


નાસ્તો: પાંચ મિનીટ કાઢીને આ વાતને જરૂર વાચશો હદય ભીનુ થઇ જશે

મુકેશ સોજીત્રા: રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની…


સિંહ ખડ ન ખાય કહેનારા હર્ષદ રીબડીયા વિશેની આ વાત કોઈ નહી જાણતુ હોય, જયારે કેશુભાઈ પટેલ જીત્યા હતા ત્યારે…

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ: હર્ષદ રિબડિયા વિસાવદર બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવા માટેની તૈયારીઓ કરીને મામલતદાર કચેરીએ બેઠા હતા. તેમના માટેનું મેન્ડેટ એટલે કે…


વાંચો ભાજપના નેતાના નામે વાઈરલ થયેલો લેટર: શિવાજીએ સુરત લુંટ્યું એમ C R Patil હવે Gujarat ને લુંટી રહ્યા છે

સુરત APMC ના પૂર્વ ચેરમેન રમણ જાની ના નામનો એક લેટર બોબ વાઇરલ થયો છે. જેમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ (C R Patil, Gujarat),…


જાણો CBI ગુપ્તરાહે ગુજરાતમાં કોને ડરાવી ગઈ અને ગુજરાતનું આખુ મંત્રીમંડળ ડરી ગયુ

નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર પર્વના દિવસે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરીને નેતાઓનો ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય તે અંગે કાર્યવાહી શરૂ કરવામાં કોઈ કસર છોડી નથી. આની…


નરાધમે બિલ્કીસ બાનુની 3 વર્ષની દીકરીને પણ નહોતી છોડી, ઝોએબ શેખની કલમે વાંચો ઘટનાની રાતની દર્દભરી કહાનીની વાત

ઝોએબ શેખ: હાં… મેં વો બિલ્કીસ હું… ઊંઘપ્રિય હું પરાણે આંખની પાંપણો દાબી, આંખ અને મનને અંધારે લઈ જવાના પ્રયત્નોમાં પડખા ફેરવી રહ્યો હતો. ત્યાં…