Factcheck

દેશ વિદેશમાં રામ કથા કરનાર મોરારી બાપુને અયોધ્યા ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું કે નહિ- જાણો હકીકત

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં મંદિર નિર્માણના શિલાન્યાસ આગામી 5 ઓગસ્ટે યોજાઈ રહ્યો છે. ત્યારે આ અવસર પર સૌરાષ્ટ્રના સાધુ-સંતોને કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે….


ભાજપ સાંસદે ફેલાવી રામમંદિરના પાયામાં ચાંદીની ઈંટ કે ટાઇમ કેપ્સ્યૂલ મુકવાની વાતની અફવા

અયોધ્યામાં રામમંદિર નિર્માણનાં ભૂમિપૂજન પહેલાં અફવાનું બજાર ગરમ છે. અમુક લોકોનું કહેવું છે કે રામમંદિરના પાયામાં ચાંદીની ઇંટ મુકવામાં આવશે તો કેટલાક કહે છે કે…


સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીને કેમ હાથકડી સાથે આપવામાં આવી રહી છે સારવાર?

કોરોના દર્દીઓને હોસ્પિટલમાં વિશ્વાસ સાથે મુકવામાં આવે છે પરંતુ ત્યાં એવું તો શું કરવામાં આવે છે. તે જાણો, સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને હાથકડી સાથે સારવાર આપવામાં…


N-95 માસ્ક પહેરવાથી લોકો થઇ રહ્યા છે બેભાન- જાણો દાવાની સત્યતા

સત્યના સેન્સેક્સમાં, અમે તમને પ્રથમ માસ્ક લગાવીને ફેફસાના વિસ્ફોટના દાવાની વાસ્તવિકતા જણાવી હતી. હવે આવો બીજો એક દાવો સોશિયલ મીડિયા પરની હેડલાઇન્સમાં છે. એવો દાવો…


સુરતમાં 48 કલાકમાં લોકડાઉન થશે? નીતિ આયોગ- AIIMSની ટીમે કરી ભલામણ? જાણો આ પાછળની હકીકત

સુરતમાં આગામી 48 કલાકમાં લોકડાઉન લદાશે એવા સમાચાર સત્યથી વેગળા છે અને ગેરમાર્ગે દોરનારા છે એવી સ્પષ્ટતા ભારત સરકારના પ્રેસ ઈન્ફ્રર્મેશ બ્યુરો (પીઆઈબી)એ કરી છે….


માફિયા વિકાસ દુબે શું ખરેખર ભાજપના નેતાઓ સાથે ખાસ સબંધ ધરાવે છે? જાણો આ ફોટોની ચોંકાવનારી હકીકત

જેપી નડ્ડા, અમિત શાહ, યોગી આદિત્યનાથ, ઉમા ભારતી સહિત ભાજપના ઘણા નેતાઓ સાથેના એક વ્યક્તિનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને…


8 પોલીસને મારનાર માફિયા વિકાસ દુબેના છેડા સમાજવાદી પાર્ટી સાથે કે ભાજપા સાથે? જાણો શું છે હકીકત

હાલમાં દેશભરમાં ઉત્તર પ્રદેશમાં માફિયા વિકાસ દુબે દ્વારા કરાયેલી આઠ પોલીસ કર્મીઓની હત્યા નો મામલો ચર્ચાઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષો સાથે સબંધ ધરાવતા વિકાસ…


જુઓ કેવી રીતે ન્યુઝ 18 અને ન્યુઝ નેશને ફેલાવ્યા ફેક ન્યુઝ- Trishul News Fact check

પોતાને પાકિસ્તાની ગણાવતા ટ્વિટર હેન્ડલ @TheZaiduLeaks એ’ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક શખ્સ બીજાને લાકડી વડે મારતો હતો. ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે…


ફેક્ટ ચેક: અમે દેશના સૈનિકો કરતા મોટા કાર્યો કરીએ છીએ, શહીદ થવું મોટી વાત નથી. શું ખરેખર અમિત શાહ આવું બોલ્યા હતા

વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીની આર્મી અને ભારતીય સેનાના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં આપણા દેશના 20 સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદથી…


પકડાઈ ગયા! 2017માં ગુજરાત ભાજપે લાખોનો ચીની માલ મંગાવીને પ્રચાર કર્યો હતો

હાલમાં દેશભરમાં દેશવાસીઓ દ્વારા ચીની માલના બહિષ્કારની સોશિયલ મીડીયામાં વાતો થઇ રહી છે. હવે ભાજપના નેતાઓ કોંગ્રેસ ચીનનું ભાગીદાર છે તેવો દાવો કરી રહ્યા છે…