દેશ વિદેશમાં રામ કથા કરનાર મોરારી બાપુને અયોધ્યા ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું કે નહિ- જાણો હકીકત
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં મંદિર નિર્માણના શિલાન્યાસ આગામી 5 ઓગસ્ટે યોજાઈ રહ્યો છે. ત્યારે આ અવસર પર સૌરાષ્ટ્રના સાધુ-સંતોને કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે….