જંગલ છોડી શહેરની મોજ માણતો સાવજ પરિવાર- જૂનાગઢની મધરાતના દૃશ્યો કેમેરામાં કેદ

જુનાગઢ (Junagadh)માં અવાર નવાર સિંહો રસ્તાઓ પર આટા મારતા જોવા મળતા જ હોય છે. તેમાં પણ છેલ્લા થોડા સમયથી સિંહો હવે જંગલ(Forest) છોડીને ગામડાં અને…

View More જંગલ છોડી શહેરની મોજ માણતો સાવજ પરિવાર- જૂનાગઢની મધરાતના દૃશ્યો કેમેરામાં કેદ

સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવતા કાર તળાવમાં જઈ ખાબકી, પતિ-પત્ની અને 3 વર્ષની પુત્રીનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): હાલમાં જ એક રાજપીપળા(Rajpipla)થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો રાજપીપળા નજીક વડિયા(Vadiya) ગામની દેવનારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી…

View More સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવતા કાર તળાવમાં જઈ ખાબકી, પતિ-પત્ની અને 3 વર્ષની પુત્રીનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાતના આ વિસ્તારમાં આગામી 5 દિવસ સુધી ભુક્કા કાઢશે વરસાદ- જાણી લો હવામાન વિભાગની આગાહી

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આજે ફરી એક વાર આગામી 5 દિવસ માટે વરસાદને લઈને આગાહી(Rain forecast) કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો…

View More ગુજરાતના આ વિસ્તારમાં આગામી 5 દિવસ સુધી ભુક્કા કાઢશે વરસાદ- જાણી લો હવામાન વિભાગની આગાહી

સુરતીલાલાઓ માટે ખુશીના સમાચાર- આજથી એક મહિના સુધી મફતમાં ફરી શકશો આખું સુરત

સુરત(Surat): મહાનગરપાલિકા(SMC) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચાર સાંભળીને સુરતીલાલાઓ ખુશીથી જુમી ઉઠશે. મહાનગરપાલિકા દ્વારા આજથી સુરતી લાલાઓ એક મહિના માટે બસ…

View More સુરતીલાલાઓ માટે ખુશીના સમાચાર- આજથી એક મહિના સુધી મફતમાં ફરી શકશો આખું સુરત

મનોજ સોરઠિયા પર હુમલો કર્યા બાદ AAPના આ દિગ્ગજ નેતાએ કહ્યું કે, મારી અને ઇટાલિયાની પણ થઈ શકે છે હત્યા

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj…

View More મનોજ સોરઠિયા પર હુમલો કર્યા બાદ AAPના આ દિગ્ગજ નેતાએ કહ્યું કે, મારી અને ઇટાલિયાની પણ થઈ શકે છે હત્યા

આપ નેતા Manoj Sorathiya પર થયેલા હુમલા બાદ દિલ્હીના નેતાઓના સુરતમાં ધામા- જાણો કોણ કોણ પહોચ્યું Gujarat

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj…

View More આપ નેતા Manoj Sorathiya પર થયેલા હુમલા બાદ દિલ્હીના નેતાઓના સુરતમાં ધામા- જાણો કોણ કોણ પહોચ્યું Gujarat

સિમેન્ટ ભરેલા ટ્રેલરે બાઈક સવાર દિયર અને ભાભીને અડફેટે લેતાં બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત – ‘ઓમ શાંતિ’

અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. પંચમહાલ(Panchmahal) જિલ્લાના શહેરા નગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી…

View More સિમેન્ટ ભરેલા ટ્રેલરે બાઈક સવાર દિયર અને ભાભીને અડફેટે લેતાં બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત – ‘ઓમ શાંતિ’

રાજકોટમાં પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈક સવારોને ફંગોળ્યા – બંને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત

અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. અકસ્માતને કારણે કેટલાય નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ થતા હોય છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટ (Rajkot)માં એક…

View More રાજકોટમાં પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈક સવારોને ફંગોળ્યા – બંને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત

જો તમે મદદ નહી કરી તો, ક્યારેય નહી સંભળાય આ માસુમની કિલકારી- વાંચો અને શેર કરો

હાલ રોગચાળો(diseases) ખુબ જ વધી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને નાના બાળકોમાં અનેક હઠીલા અને જીવલેણ રોગ પેદા થઈ રહ્યા છે. જેને કારણે તેમની સારવાર…

View More જો તમે મદદ નહી કરી તો, ક્યારેય નહી સંભળાય આ માસુમની કિલકારી- વાંચો અને શેર કરો

ગુજરાતના આ વિસ્તારમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી- જાણો આજે ક્યાં મહેરબાન થશે મેઘરાજા

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી(Rain forecast) અનુસાર જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ ખાબકી શકે છે. દમણ અને દાદરા…

View More ગુજરાતના આ વિસ્તારમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી- જાણો આજે ક્યાં મહેરબાન થશે મેઘરાજા

નવમાં ધોરણમાં ભણતી યુવતીએ પ્રેમી સાથે ઝાડ પર ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું- કારણ જાણી ફફડી ઉઠશો

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ પ્રકરણમાં આપઘાત એ તો સાવ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું…

View More નવમાં ધોરણમાં ભણતી યુવતીએ પ્રેમી સાથે ઝાડ પર ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું- કારણ જાણી ફફડી ઉઠશો

AAP નેતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો, હોસ્પિટલમાં દાખલ- કેજરીવાલે ટ્વીટ કરી જાણો શું કહ્યું?

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj…

View More AAP નેતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો, હોસ્પિટલમાં દાખલ- કેજરીવાલે ટ્વીટ કરી જાણો શું કહ્યું?