શું હવે કરિયાણાની દુકાન પર મળશે દવાઓ? કેન્દ્ર સરકાર લેવા જઈ રહી છે આ મોટો નિર્ણય…

OTC Drug Policy Rule: શું ખાંસી, શરદી અને તાવની દવાઓ બીજા ઘણા દેશોની જેમ ભારતમાં પણ જનરલ સ્ટોર્સ પર ઉપલબ્ધ હોવી જોઈએ? ભારત સરકાર દ્વારા…

View More શું હવે કરિયાણાની દુકાન પર મળશે દવાઓ? કેન્દ્ર સરકાર લેવા જઈ રહી છે આ મોટો નિર્ણય…

ફતેહપુરમાં પુરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઈકને લીધી અડફેટે; મામા ગંભીર અને ભાણીયાનું ઘટના સ્થળે જ મોત

Fatehpur Accident: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં બાઇક સવાર મામા-ભાણેજ ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં ભાણેજના મૃતદેહના…

View More ફતેહપુરમાં પુરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઈકને લીધી અડફેટે; મામા ગંભીર અને ભાણીયાનું ઘટના સ્થળે જ મોત

પીએમ મોદી રામલલાની ‘સૂર્ય તિલક’ની તસવીરો જોઈ થયા ભાવુક; પગરખાં ઉતારી, એક હાથ છાતી પર રાખી કર્યા દર્શન

Ram Lalla Surya Tilak: રામનવમી નિમિત્તે આજે અયોધ્યામાં રામ લલ્લાના ભવ્ય ‘સૂર્ય તિલક’નું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામમાં ચૂંટણી…

View More પીએમ મોદી રામલલાની ‘સૂર્ય તિલક’ની તસવીરો જોઈ થયા ભાવુક; પગરખાં ઉતારી, એક હાથ છાતી પર રાખી કર્યા દર્શન

બુલેટ ટ્રેનને લઈ ભારતીય રેલ્વેએ આપ્યા મોટા સમાચાર: હવે ખુદ ભારત દેશ કરશે બુલેટ ટ્રેનનું નિર્માણ

Bullet Train News: વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે ભારત પણ સ્વદેશી બુલેટ ટ્રેનની તૈયારી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રસ્તાવિત ટ્રેન…

View More બુલેટ ટ્રેનને લઈ ભારતીય રેલ્વેએ આપ્યા મોટા સમાચાર: હવે ખુદ ભારત દેશ કરશે બુલેટ ટ્રેનનું નિર્માણ

અયોધ્યા | શ્રીરામને બપોરે 12 વાગ્યે સુર્યતિલક કરવા સ્વયં સુર્ય નારાયણ આવ્યા ધરતી પર; વિડીયોમાં જુઓ ઝળહળી ઉઠ્યું રામ મંદિરનું ગર્ભગૃહ

Ram Navmi 2024: સૂર્યદેવે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનું સૂર્ય તિલક કર્યું હતું. બપોરે 12.01 વાગ્યે સૂર્ય અભિષેક શરૂ થયો હતો, જે લગભગ 5 મિનિટ સુધી…

View More અયોધ્યા | શ્રીરામને બપોરે 12 વાગ્યે સુર્યતિલક કરવા સ્વયં સુર્ય નારાયણ આવ્યા ધરતી પર; વિડીયોમાં જુઓ ઝળહળી ઉઠ્યું રામ મંદિરનું ગર્ભગૃહ

અયોધ્યા | રામ મંદિરમાં પ્રથમ રામ નવમીની ઉજવણી, રામલલાની મૂર્તિ પર કરવામાં આવ્યો સૂર્ય તિલક, દૂધાભિષેક અને દિવ્ય શણગાર… જુઓ વિડીયો

Ram Navami 2024: આજે રામ નવમીના તહેવારને લઈને આખા દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતની રામનવમી ખુબ જ ખાસ છે કારણ કે,…

View More અયોધ્યા | રામ મંદિરમાં પ્રથમ રામ નવમીની ઉજવણી, રામલલાની મૂર્તિ પર કરવામાં આવ્યો સૂર્ય તિલક, દૂધાભિષેક અને દિવ્ય શણગાર… જુઓ વિડીયો

હલ્દિયા જઈ રહેલી બસ ઓવરબ્રિજ પરથી નીચે પટકાતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત: 5 લોકોનાં મોત; 40 થી વધુ ઘાયલ…

Odisha Accident: ઓડિશાના જાજપુર જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં નેશનલ હાઈવે-16 પર સોમવારે મોડી રાત્રે એક બસ ઓવરબ્રિજ પરથી પડી ગઈ હતી. આ…

View More હલ્દિયા જઈ રહેલી બસ ઓવરબ્રિજ પરથી નીચે પટકાતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત: 5 લોકોનાં મોત; 40 થી વધુ ઘાયલ…

UPSCની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર: જાણો કેટલા ગુજરાતીઓએ મારી બાજી, જુઓ લિસ્ટ

UPSC exam Results: UPSC ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે,…

View More UPSCની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર: જાણો કેટલા ગુજરાતીઓએ મારી બાજી, જુઓ લિસ્ટ

રામનવમીમાં પૂજા કરવા માટે અઢી કલાકનું શુભ મુહૂર્ત, જાણો રામમંદિરના મુખ્ય પૂજારી પાસેથી પૂજાવિધિની સરળ રીત

Ram Navami 2024: આવતીકાલે 17 એપ્રિલે દેશભરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં ચૈત્ર…

View More રામનવમીમાં પૂજા કરવા માટે અઢી કલાકનું શુભ મુહૂર્ત, જાણો રામમંદિરના મુખ્ય પૂજારી પાસેથી પૂજાવિધિની સરળ રીત

બાબા બર્ફાનીના દર્શન કરવા હોય તો તૈયાર થઈ જાવ, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા; આજથી રજીસ્ટ્રેશન શરુ

Amarnath Yatra 2024: જો તમે આ વર્ષે અમરનાથ જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. બાબા બર્ફાનીના દર્શન કરવા ઈચ્છતા ભક્તો…

View More બાબા બર્ફાનીના દર્શન કરવા હોય તો તૈયાર થઈ જાવ, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા; આજથી રજીસ્ટ્રેશન શરુ

અદાણી ગ્રુપના શેરોમાં રોકાણ કરીને LIC ને 59% નફો મળ્યો! અદાણી ગ્રીનમાં રોકાણ ડબલથી વધુ વધ્યુ

અમદાવાદ : અદાણી ગ્રુપમાં (Adani Group) જાહેર ક્ષેત્રની વીમા કંપની LICના રોકાણથી નુકશાનના કથાકથિત આરોપોનો છેદ ઉડાવતી માહિતી બહાર આવી છે. તાજેતરમાં બહાર આવેલા પરિણામો…

View More અદાણી ગ્રુપના શેરોમાં રોકાણ કરીને LIC ને 59% નફો મળ્યો! અદાણી ગ્રીનમાં રોકાણ ડબલથી વધુ વધ્યુ

બાલાજીના દર્શન કરી પરત ફરી રહેલાં પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત; કારમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકો જીવતા ભુંજાયા

Rajasthan Accident: રાજસ્થાનના સીકર જિલ્લામાંથી દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે.ચુરુ-સાલાસર રાજ્ય ધોરીમાર્ગ પર એક ઝડપી કાર એક ટ્રક સાથે(Rajasthan Accident) અથડાઈ હતી. અથડામણ બાદ…

View More બાલાજીના દર્શન કરી પરત ફરી રહેલાં પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત; કારમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકો જીવતા ભુંજાયા