આપઘાતના પાંચ મહિના પહેલા જ વૈશાલીએ આપી દીધા હતા મોતના સંકેત, પરંતુ કોઈ સમજે તે પહેલા જ…

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આપઘાત કેસની જેમ જ વૈશાલી (vaishali takkar) આપઘાત કેસ દિવસે ને દિવસે પેચીદો થઇ રહ્યો છે. અભિનેત્રી વૈશાલી ઠક્કરે…

View More આપઘાતના પાંચ મહિના પહેલા જ વૈશાલીએ આપી દીધા હતા મોતના સંકેત, પરંતુ કોઈ સમજે તે પહેલા જ…

‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ ફેમ વૈશાલી આપઘાત કેસના તાર અમદાવાદ સુધી જોડાયા, આ ખ્યાતનામ બિઝનેસમેન સાથે…

ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર (Vaishali Thakkar) ની આપઘાત મામલે નવો ખુલાસો થયો છે. તપાસમાં ખુલાસો થયો છે કે તેના લગ્ન 20 ઓક્ટોબરે જ થવાના હતા.…

View More ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ ફેમ વૈશાલી આપઘાત કેસના તાર અમદાવાદ સુધી જોડાયા, આ ખ્યાતનામ બિઝનેસમેન સાથે…

કાશ્મીરમાં વધુ એક હત્યા: કાશ્મીરી પંડિત ઘરે પહોંચે તે પહેલા જ આતંકવાદીઓએ કરી હત્યા

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શનિવારે એક કાશ્મીરી પંડિતની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં પૂરણ કૃષ્ણ…

View More કાશ્મીરમાં વધુ એક હત્યા: કાશ્મીરી પંડિત ઘરે પહોંચે તે પહેલા જ આતંકવાદીઓએ કરી હત્યા

અહિયાં દિવાળી કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી, જાણી તમે પણ કહેશો ‘શું વાત છે…’

દિવાળી પહેલા વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ધાર્મિક પ્રવાસ કરશે. આ વખતે વડાપ્રધાન મોદી દિવાળીના થોડા દિવસો પહેલા કેદારનાથ (Kedarnath) અને બદ્રીનાથ (Badrinath) જશે. પીએમનો…

View More અહિયાં દિવાળી કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી, જાણી તમે પણ કહેશો ‘શું વાત છે…’

8.15 કરોડ રોકડા અને ખાતામાં 20 કરોડ… CA પાસેથી નીકળ્યો કુબેરનો ખજાનો

પશ્ચિમ બંગાળ (West Bengal)ની રાજધાની કોલકાતા (Kolkata)ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(Chartered Accountant) પાસેથી 8.15 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જાસૂસી વિભાગના એન્ટી-બેંક ફ્રોડ વિભાગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની…

View More 8.15 કરોડ રોકડા અને ખાતામાં 20 કરોડ… CA પાસેથી નીકળ્યો કુબેરનો ખજાનો

મોબાઇલમાં મોઢું નાખીને રોડ ક્રોસ કરી રહ્યો હતો યુવક, કારે દડાની જેમ ઉછાળ્યો- જુઓ મોતનો LIVE વિડીયો

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના પીલીભીત(Pilibhit)થી એક માર્ગ અકસ્માત(Accident)નો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને લોકોના રુંવાડા પણ બેઠા થઇ ગયા હતા. ગત રાત્રે એક યુવક મોબાઈલ લઈને…

View More મોબાઇલમાં મોઢું નાખીને રોડ ક્રોસ કરી રહ્યો હતો યુવક, કારે દડાની જેમ ઉછાળ્યો- જુઓ મોતનો LIVE વિડીયો

‘મેં તો તેરે લિયે જાન ભી દે દૂ…’ આપઘાતના 5 દિવસ પહેલા વૈશાલી ઠક્કરે કરી હતી આ પોસ્ટ

ટીવીના સૌથી લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર(Vaishali takkar) હવે આપણી વચ્ચે નથી. વૈશાલીએ ઈન્દોર(Indore)માં…

View More ‘મેં તો તેરે લિયે જાન ભી દે દૂ…’ આપઘાતના 5 દિવસ પહેલા વૈશાલી ઠક્કરે કરી હતી આ પોસ્ટ

દેશે વધુ એક સિંહ જવાન ગુમાવ્યો, સમાચાર સાંભળતા જ રડી પડ્યું આખું ગામ- ‘ઓમ શાંતિ’

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના બલિયા(Baliya)માં પરાસિયા(Parasia)ના રહેવાસી આર્મી જવાન સંજય સિંહ(Army jawan Sanjay Singh) સિક્કિમ(Sikkim)માં તૈનાત હતા. જવાન સંજય સિંહનું શુક્રવારે વાહનમાંથી પડી જતાં મોત થયું હતું.…

View More દેશે વધુ એક સિંહ જવાન ગુમાવ્યો, સમાચાર સાંભળતા જ રડી પડ્યું આખું ગામ- ‘ઓમ શાંતિ’

‘યે રિશ્તા ક્યા કહેલાતા’ ટીવી સિરિયલ જગતની પ્રખ્યાત અભિનેત્રીએ કર્યો આપઘાત- ‘ઓમ શાંતિ’

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે(Vaishali takkar) આપઘાત કરી લીધો છે. અભિનેત્રીએ ઈન્દોર(Indore)માં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને…

View More ‘યે રિશ્તા ક્યા કહેલાતા’ ટીવી સિરિયલ જગતની પ્રખ્યાત અભિનેત્રીએ કર્યો આપઘાત- ‘ઓમ શાંતિ’

નાણામંત્રી નિર્મલા સીતારમણનું ચર્ચાસ્પદ નિવેદન- કહ્યું, રૂપિયો નથી ગગડી રહ્યો પણ….

નાણામંત્રી(Finance Minister) નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)નું કહેવું છે કે ભારતીય રૂપિયો(Indian rupees) ગગડી રહ્યો નથી, પરંતુ ડૉલર(Dollar) મજબૂત થઈ રહ્યો છે. નાણામંત્રી આ દિવસોમાં અમેરિકાની મુલાકાતે…

View More નાણામંત્રી નિર્મલા સીતારમણનું ચર્ચાસ્પદ નિવેદન- કહ્યું, રૂપિયો નથી ગગડી રહ્યો પણ….

બાબા રામદેવ બોલિવૂડ પર બરાબરના ભડક્યાં- સલમાન અને શાહરૂખ ખાનને લઈને જાણો શું આપ્યું નિવેદન?

બાબા રામદેવે(Baba Ramdev) મુરાદાબાદ(Moradabad)માં નશા મુક્ત ભારત(Drug free India) કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તે સ્ટેજ પરથી લોકોને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. આ સાથે…

View More બાબા રામદેવ બોલિવૂડ પર બરાબરના ભડક્યાં- સલમાન અને શાહરૂખ ખાનને લઈને જાણો શું આપ્યું નિવેદન?

મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા લોકો બન્યા કાળનો કોળીયો, અકસ્માતમાં એક સાથે 9ના મોત- ‘ઓમ શાંતિ’

કર્ણાટક(Karnataka)ના હાસન(Hassan) જિલ્લામાં એક માર્ગ અકસ્માત(Accident)માં 9 લોકોના મોત(9 people died) થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધર્મસ્થળ, સુબ્રમણ્ય, હસનામ્બાના મંદિરોની દર્શન કરીને ઘરે પરત ફરતી…

View More મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા લોકો બન્યા કાળનો કોળીયો, અકસ્માતમાં એક સાથે 9ના મોત- ‘ઓમ શાંતિ’