Navratri

નવદુર્ગાનું નવમુ સ્વરૂપ શ્રી સિદ્ધિદાત્રી : શિવને તમામ સિદ્ધિઓ આ દેવીએ આપી હતી

મા જગદંબા આદ્યશક્તિના નવમા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહેવાય છે. તેઓ સર્વે સિદ્ધિ આપનારાં છે. માર્કન્ડેય પુરાણ અનુસાર આઠ સિદ્ધિનાં નામ આ મુજબ છે. અણિમા, મહિમા, ગરિમા,…


ગુજરાતના આ ત્રણ ગામના લોકો ૧૦૦ વર્ષથી નવરાત્રિ ઉજવતા નથી

નવરાત્રિ ઉત્સવની ગુજરાતના ખૂણે ખૂણે રમઝટ જામી છે, ગુજરાતની આગવી ઓળખ ગણાતો નવરાત્રિ ઉત્સવ સિમાડા પાર કરીને હવે પરદેશ સુધી પહોંચ્યો છે તેમ છતાં રૃઢીઓ…


સાતમાં નોરતે કરો માં કાલરાત્રિની પૂજા, ગ્રહ બાધાઓ અને ભય થશે દૂર…

સાતમા દિવસે માતાજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા કાલરાત્રિની પૂજાનું ખૂબ જ મહત્વ છે. આજે જાણીશું માં કાલરાત્રિના મહિમા વિશે. નવરાત્રિના સાતમા નોરતે માતાજીએ…


નવરાત્રિમાં કાનપુરના આ મંદિરમાં માતાજીને તાળા ચડાવવાની અનોખી પ્રથા

નવરાત્રિ દરમિયાન મંદિરમાં દેવી દેવતાને શ્રધ્ધાળુ ધૂપ, અગરબતી અને પ્રસાદ ચડાવે છે પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુરના મોહાલ ક્ષેત્રમાં મહાકાળીના  મંદિરમાં ભકતો નવરાત્રિ દરમિયાન સોના અને ચાંદીના…


નવરાત્રીમાં સોનિયા ગાંધીની પૂજા, પીએમ બનાવવાની લીધી છે પ્રતિજ્ઞા, જાણો કોણ છે તે નેતા…

દેશભરના લોકો નવરાત્રીમાં દુર્ગાની પૂજા કરે છે. પરંતુ એવા નેતાઓ પણ છે કે જેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને દેવી માને છે અને તેમની પૂજા કરે…


શુક્રવારે માતા લક્ષ્મી આ રાશિના જાતકોની સુખ-સુવિધાઓમાં વધારો કરશે

મેષ રાશી ભવિષ્ય કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે…


જાણો નવરાત્રી પર કયા રંગનાં કપડાં પહેરવાથી, માતા ખુશ થશે..

આ વખતે શરદિયા નવરાત્રી 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.7 ઓક્ટોબરના રોજ મહાનાવમી અને 8 ઓક્ટોબરને મંગળવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન માં દુર્ગાના…


નવરાત્રીના પાંચમાં દિવસે સંતાન પ્રાપ્તિ ના સુખ માટે આ રીતે કરો માં સ્કંદમાતાની પૂજા

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા…


નવરાત્રી આયોજકો ખેલૈયાઓને મોંઘા ભાવે પાણી વેચીને લૂંટી રહ્યા છે- સુરત પોલીસ આવી હરકત માં

સુરતઃ નવરાત્રિ દરમિયાન આયોજકો દ્વારા ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં પાણીની બોટલ લઈ જવા દેવામાં આવતા નથી. આ બાબતે સુરત પોલીસને ફરિયાદ મળતા આયોજકોને સૂચના આપી છે…


નવરાત્રીમાં આ રીતે માતાજીની પૂજા કરવાથી થશે આવા ચમત્કારી ફાયદા, જાણીને ચોંકી જશો

આ નવરાત્રીમાં લોકો માતાની પૂજા કરીને તેમને રાજી કરવા કઈ પણ કરે છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિના ત્રીજા દિવસે તેમની પૂજા…