નવદુર્ગાનું નવમુ સ્વરૂપ શ્રી સિદ્ધિદાત્રી : શિવને તમામ સિદ્ધિઓ આ દેવીએ આપી હતી
મા જગદંબા આદ્યશક્તિના નવમા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહેવાય છે. તેઓ સર્વે સિદ્ધિ આપનારાં છે. માર્કન્ડેય પુરાણ અનુસાર આઠ સિદ્ધિનાં નામ આ મુજબ છે. અણિમા, મહિમા, ગરિમા,…
મા જગદંબા આદ્યશક્તિના નવમા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહેવાય છે. તેઓ સર્વે સિદ્ધિ આપનારાં છે. માર્કન્ડેય પુરાણ અનુસાર આઠ સિદ્ધિનાં નામ આ મુજબ છે. અણિમા, મહિમા, ગરિમા,…
નવરાત્રિ ઉત્સવની ગુજરાતના ખૂણે ખૂણે રમઝટ જામી છે, ગુજરાતની આગવી ઓળખ ગણાતો નવરાત્રિ ઉત્સવ સિમાડા પાર કરીને હવે પરદેશ સુધી પહોંચ્યો છે તેમ છતાં રૃઢીઓ…
સાતમા દિવસે માતાજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા કાલરાત્રિની પૂજાનું ખૂબ જ મહત્વ છે. આજે જાણીશું માં કાલરાત્રિના મહિમા વિશે. નવરાત્રિના સાતમા નોરતે માતાજીએ…
નવરાત્રિ દરમિયાન મંદિરમાં દેવી દેવતાને શ્રધ્ધાળુ ધૂપ, અગરબતી અને પ્રસાદ ચડાવે છે પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુરના મોહાલ ક્ષેત્રમાં મહાકાળીના મંદિરમાં ભકતો નવરાત્રિ દરમિયાન સોના અને ચાંદીના…
દેશભરના લોકો નવરાત્રીમાં દુર્ગાની પૂજા કરે છે. પરંતુ એવા નેતાઓ પણ છે કે જેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને દેવી માને છે અને તેમની પૂજા કરે…
મેષ રાશી ભવિષ્ય કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે…
આ વખતે શરદિયા નવરાત્રી 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.7 ઓક્ટોબરના રોજ મહાનાવમી અને 8 ઓક્ટોબરને મંગળવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન માં દુર્ગાના…
નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા…
સુરતઃ નવરાત્રિ દરમિયાન આયોજકો દ્વારા ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં પાણીની બોટલ લઈ જવા દેવામાં આવતા નથી. આ બાબતે સુરત પોલીસને ફરિયાદ મળતા આયોજકોને સૂચના આપી છે…
આ નવરાત્રીમાં લોકો માતાની પૂજા કરીને તેમને રાજી કરવા કઈ પણ કરે છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિના ત્રીજા દિવસે તેમની પૂજા…