Other

CM ભૂપેન્દ્ર પટેલે રામ મંદિરને લઈ આપ્યું મોટું નિવેદન- કહ્યું: કેટલા આંદોલન બાદ…

Narendra Modi and Amit Shah should be credited for Ram Mandir: ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister of Gujarat) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર…


Today’s Horoscope, 01 મે 2023: આ 3 રાશિના લોકો પર મહેરબાન રહેશે મહાદેવ, નોકરી-વ્યાપારમાં મળશે સફળતા

Today’s Horoscope 01 May: મેષ: ગૃહસ્થ જીવન જીવતા લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. જો પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને પરસ્પર મતભેદ ચાલી…


Today’s Horoscope, 30 એપ્રિલ 2023: સૂર્યદેવની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ

Today’s Horoscope 30 April: મેષ: આજે નકારાત્મક વિચારોની અસર તમારા મન પર હાવી થઈ શકે છે. અચાનક ધનલાભ થવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારી નજીકના વ્યક્તિને…


AAPના પક્ષપલટુ કોર્પોરેટરનો મોટો ધડાકો- અઠવાડિયામાં વધુ આટલા કોર્પોરેટર ભાજપમાં જોડાશે અને વિપક્ષ ખતમ થઇ જશે

સુરત(Surat): આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટર કનુ ગેડીયા(Kanu Gedia) આપનો છેડો ફાડીને ભાજપ(BJP)માં જોડાઈ ગયા હતા. ત્યાર પછી શુક્રવારના રોજ પહેલી મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી….


ભાઈએ જ લીધો ભાઈનો જીવ: તલવારથી કાપી નાખ્યું ગળું, તડપી-તડપીને થયું દર્દનાક મોત

Rajasthan murder case: દલીલ બાદ યુવકે દારૂના નશામાં તલવાર વડે તેના પિતરાઈ ભાઈનું માથું કાપી નાખ્યું હતું. હુમલામાં યુવકની ગરદન 80 ટકા સુધી કપાઈ ગઈ…


Today’s Horoscope, 29 એપ્રિલ 2023: આ 7 રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની વિશેષ કૃપા

Today’s Horoscope 29 April: મેષ: આજે તમે શારીરિક અને માનસિક તાજગી અને પ્રફુલ્લતાનો અનુભવ કરશો. તમારા વ્યક્તિત્વમાં ચારેબાજુ સુગંધ આવી જશે. તમને કોઈ મોટી ખ્યાતિ મળવાની…


Today’s Horoscope, 28 એપ્રિલ 2023: આ રાશિના લોકો પર હંમેશા રહે છે લક્ષ્મીજીની કૃપા -ઘરમાં ભરાશે ધનનો ભંડાર

Today’s Horoscope 28 April: મેષ: આજે લોકો તમારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવશે. કોઈ ખાસ વ્યક્તિ અથવા નજીકના મિત્ર દ્વારા છેતરપિંડી થવાની સંભાવના છે. તમારા સાહજિક જ્ઞાનમાં વધારો…


Kedarnath Dham 2023: ભારે હિમ વર્ષા વચ્ચે ખુલ્યા દ્વાર, હજારો શ્રદ્ધાળુઓની જયજયકારથી ગુંજી ઉઠ્યું બદ્રીનાથ ધામ

બદ્રીનાથ ધામ(Badrinath Dham): કેદારનાથ ધામ(Kedarnath Dham)ના દરવાજા અઠવાડિયાની શરૂઆતમાં જ ખોલવામાં આવ્યા હતા અને હવે બદ્રીનાથ ધામ(Badrinath Dham)ના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. છેલ્લા…


આ શિવલિંગના દર્શન કરવાથી તમામ મનોકામના થાય છે પૂર્ણ- દિવસમાં ત્રણ વાર બદલાય છે રંગ

Swayambhu Shivling in UP: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હરદોઈ(Hardoi) જિલ્લામાં આવા સ્વયંભૂ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે જે દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે. આ સાથે…


રાહુલ ગાંધી બાદ હવે વધુ એક દિગ્ગજ નેતા બદનક્ષીના કેસમાં ભરશે ગુજરાતમાં તારીખો? જાણો શું છે સમગ્ર ફરિયાદ

ગુજરાત(Gujarat): બિહાર(Bihar)ના DyCM તેજસ્વી યાદવ(Tejashwi Yadav)ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો તેજસ્વી યાદવ વિરૂદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટ(Ahmedabad…