રાશિફળ 15 એપ્રિલ: કુળદેવીની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય

આજનું રાશિફળ: સોમવાર, 15 એપ્રિલે, ચંદ્ર મિથુન રાશિ પછી કર્ક રાશિમાં જવાનો છે. તેમજ મેષ રાશિમાં સૂર્ય, બુધ અને ગુરુના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો…

View More રાશિફળ 15 એપ્રિલ: કુળદેવીની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય

‘BJPને પરષોત્તમ રૂપાલા આટલા રૂપાળા કેમ લાગે છે?’ ક્ષત્રિય મહાસંમેલનમાં અશ્વિનસિંહ સરવૈયાએ આપ્યું નિવેદન

Rajkot Kshatriya Asmita Maha Sammelan: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે દરરોજ મુસીબત વધતી જાય છે. રૂપાલાએ ક્ષત્રિય…

View More ‘BJPને પરષોત્તમ રૂપાલા આટલા રૂપાળા કેમ લાગે છે?’ ક્ષત્રિય મહાસંમેલનમાં અશ્વિનસિંહ સરવૈયાએ આપ્યું નિવેદન

રાશિફળ 15 એપ્રિલ: મહાદેવની કૃપાથી આ 4 રાશિના લોકોના જીવનમાં દરેક દુઃખો થશે દૂર, થશે પ્રવાસ યોગ

Today Horoscope 15 April 2024 આજ નું રાશિફળ મેષ: આજનો દિવસ કારકિર્દીની દૃષ્ટિએ મેષ રાશિના લોકો માટે સારો રહેવાનો છે અને તમે તમારા બાકી રહેલા…

View More રાશિફળ 15 એપ્રિલ: મહાદેવની કૃપાથી આ 4 રાશિના લોકોના જીવનમાં દરેક દુઃખો થશે દૂર, થશે પ્રવાસ યોગ

મફત અનાજ, ઝીરો વીજળી બિલ, 3 કરોડ ઘર અને 30 મુદ્દાઓ પર ‘મોદીની ગેરંટી’; ભાજપનું સંકલ્પ પત્ર વાંચો એક ક્લિક પર

Resolution letter of BJP: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો. તેને ‘ભાજપનો ઠરાવ – મોદીની…

View More મફત અનાજ, ઝીરો વીજળી બિલ, 3 કરોડ ઘર અને 30 મુદ્દાઓ પર ‘મોદીની ગેરંટી’; ભાજપનું સંકલ્પ પત્ર વાંચો એક ક્લિક પર

રાશિફળ 14 એપ્રિલ: આ 4 રાશિના લોકોના જીવનમાં દરેક દુઃખો થશે દૂર, સૂર્યદેવની રહેશે કૃપા

Today Horoscope 14 April 2024 આજ નું રાશિફળ મેષ: આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારે તમારી આસપાસના લોકોમાં વિશ્વાસ જાળવી રાખવાની જરૂર છે.…

View More રાશિફળ 14 એપ્રિલ: આ 4 રાશિના લોકોના જીવનમાં દરેક દુઃખો થશે દૂર, સૂર્યદેવની રહેશે કૃપા

નવરાત્રીમાં અહીં માતાજીના દર્શન કરવાથી લકવાગ્રસ્ત લોકો સજા થઈ છે સાજા, 400 વર્ષ જૂનું છે મંદિર

Bijasan Mata Mandir: નવરાત્રિની શરૂઆત સાથે જ શક્તિસ્થાનોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. રાજસ્થાનમાં પણ અનેક પ્રસિદ્ધ શક્તિ સ્થાનો છે. આમાંથી એક ટોંક જિલ્લાના દેવલીમાં…

View More નવરાત્રીમાં અહીં માતાજીના દર્શન કરવાથી લકવાગ્રસ્ત લોકો સજા થઈ છે સાજા, 400 વર્ષ જૂનું છે મંદિર

કેરી-ઉત્પાદક ખેડૂતોની વધી ચિંતા: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આંબા પર કેરીના પાકને નુકસાનની ભીતિ

Meteorological Department forecast: દક્ષિણ ગુજરાતમાં કેરીના પાક ઉપર કમોસમી વરસાદનું ગ્રહણ જોવા મળી રહ્યું છે. વારંવાર થતા કમોસમી વરસાદને લીધે કેરીના પાક ઉપર વિપરીત અસર…

View More કેરી-ઉત્પાદક ખેડૂતોની વધી ચિંતા: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આંબા પર કેરીના પાકને નુકસાનની ભીતિ

રાશિફળ 13 એપ્રિલ: ચૈત્ર નવરાત્રિના પાંચમા દિવસે માં અંબેની કૃપાથી આ 6 રાશિના જાતકોની હીરાની જેમ કિસ્મત ચમકી ઉઠશે

Today Horoscope 13 April 2024 આજ નું રાશિફળ મેષ: આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે, જેના…

View More રાશિફળ 13 એપ્રિલ: ચૈત્ર નવરાત્રિના પાંચમા દિવસે માં અંબેની કૃપાથી આ 6 રાશિના જાતકોની હીરાની જેમ કિસ્મત ચમકી ઉઠશે

રાશિફળ 12 એપ્રિલ: ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે માં લક્ષ્મીની કૃપાથી આ 3 રાશિના જાતકોની હીરાની જેમ કિસ્મત ચમકી ઉઠશે

Today Horoscope 12 April 2024 આજ નું રાશિફળ મેષ: આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ…

View More રાશિફળ 12 એપ્રિલ: ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે માં લક્ષ્મીની કૃપાથી આ 3 રાશિના જાતકોની હીરાની જેમ કિસ્મત ચમકી ઉઠશે

ચૈત્રી નવરાત્રી દરમિયાન સુહાગન મહિલાઓ કરો માત્ર આ 3 કામ, ઘરના તમામ કંકાસ થશે દુર અને ભરાશે ધનના ભંડાર

Chaitra Navratri 2024: 9મી એપ્રિલ 2024થી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ…

View More ચૈત્રી નવરાત્રી દરમિયાન સુહાગન મહિલાઓ કરો માત્ર આ 3 કામ, ઘરના તમામ કંકાસ થશે દુર અને ભરાશે ધનના ભંડાર

11 એપ્રિલ રાશિફળ: માં અંબે આ પાંચ રાશિના જાતકોના દરેક દુખડા કરશે દુર– લખો ‘જય માતાજી’…

April 11 Horoscope: મિથુન રાશિવાળા લોકોને કેટલાક જોખમી કામમાં સફળતા મળશે. બળ સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ સફળતા મળશે. તમને કોઈ રાજકીય ચળવળ અથવા અભિયાનની કમાન…

View More 11 એપ્રિલ રાશિફળ: માં અંબે આ પાંચ રાશિના જાતકોના દરેક દુખડા કરશે દુર– લખો ‘જય માતાજી’…

ચૂંટણી જાહેરનામું ગુજરાતમાં આવતીકાલે બહાર પડશે; આ તારીખ સુધી ભરી શકાશે ઉમેદવારી પત્રક, જાણો વિગતાવાર

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું જાહેરનામુ 12મી એપ્રિલે બહાર પડશે અને એ જ દિવસથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે, ઉમેદવારીપત્રની ચકાસણીથી લઇ પરત…

View More ચૂંટણી જાહેરનામું ગુજરાતમાં આવતીકાલે બહાર પડશે; આ તારીખ સુધી ભરી શકાશે ઉમેદવારી પત્રક, જાણો વિગતાવાર