મોટા સમાચાર: ભાજપે 62 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર- પૂર્વ મુખ્યમંત્રીને ન મળી ટીકીટ

ભાજપ(BJP)એ હિમાચલ વિધાનસભા ચૂંટણી(Himachal Assembly Elections) માટે 62 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે મુખ્યમંત્રી જયરામ ઠાકુર(Jairam Thakur) સિરાજ બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે અનિલ…

View More મોટા સમાચાર: ભાજપે 62 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર- પૂર્વ મુખ્યમંત્રીને ન મળી ટીકીટ

શિક્ષણ મુદ્દે ‘આપ’ની મોટી ગેરેંટી: ગુજરાતના મોટા 8 શહેરોમાં દર 4 કિલોમીટરે બનાવશે શાનદાર સરકારી શાળા

અમદાવાદ(Ahmedabad): દિલ્હી સરકારના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodiya) આજે ગુજરાત(Gujarat) પધાર્યા છે. આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudaan Gadhvi) અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ…

View More શિક્ષણ મુદ્દે ‘આપ’ની મોટી ગેરેંટી: ગુજરાતના મોટા 8 શહેરોમાં દર 4 કિલોમીટરે બનાવશે શાનદાર સરકારી શાળા

આશા વર્કરના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રિકાબેન સોલંકીએ પકડ્યું ઝાડું- કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર…

View More આશા વર્કરના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રિકાબેન સોલંકીએ પકડ્યું ઝાડું- કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા

‘AAP છોડી દો, અમે તમને મુખ્યમંત્રી બનાવીશું’ CBI તપાસ બાદ મનીષ સિસોદિયાના ભાજપ પર ચોંકાવનારા આરોપ

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia)ની CBI દ્વારા 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ સિસોદિયા CBI હેડક્વાર્ટર(CBI Headquarters)માંથી બહાર નીકળતાની સાથે જ ભાજપ(BJP)…

View More ‘AAP છોડી દો, અમે તમને મુખ્યમંત્રી બનાવીશું’ CBI તપાસ બાદ મનીષ સિસોદિયાના ભાજપ પર ચોંકાવનારા આરોપ

ચૂંટણી રણનીતિના ચાણક્ય કહેવાતા પ્રશાંત કિશોરે કહ્યું: ગુજરાતમાં આ પાર્ટીની બનશે સરકાર- ઓપીનીયન પોલ ખોટો પડશે?

વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨(Assembly Election 2022): ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. સાથે જ હિમાચલમાં પણ ભાજપની સરકાર ચાલી…

View More ચૂંટણી રણનીતિના ચાણક્ય કહેવાતા પ્રશાંત કિશોરે કહ્યું: ગુજરાતમાં આ પાર્ટીની બનશે સરકાર- ઓપીનીયન પોલ ખોટો પડશે?

ગુજરાતના દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવવા માટે એક મોટો ‘AAP’ને- અરવિંદ કેજરીવાલ

ગુજરાત(Gujarat): આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે. જેને કારણે દિગ્ગજ નેતાઓના આંટાફેરા વધી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી…

View More ગુજરાતના દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવવા માટે એક મોટો ‘AAP’ને- અરવિંદ કેજરીવાલ

AAP ની સરકાર બનશે તો ગુજરાતના સૈનિક કે પોલીસકર્મી શહીદ થશે તો મળશે 1 કરોડની સહાય- કેજરીવાલ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય મુલાકાતે ગુજરાત આવ્યા હતા. અરવિંદ…

View More AAP ની સરકાર બનશે તો ગુજરાતના સૈનિક કે પોલીસકર્મી શહીદ થશે તો મળશે 1 કરોડની સહાય- કેજરીવાલ

‘ગુજરાતને ડબલ એન્જિનની નહિ, પરંતુ નવી સરકાર જોઈએ’ – અરવિંદ કેજરીવાલ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…

View More ‘ગુજરાતને ડબલ એન્જિનની નહિ, પરંતુ નવી સરકાર જોઈએ’ – અરવિંદ કેજરીવાલ

ભૂપેન્દ્ર પટેલની સભામાં મચ્યો હંગામો, અચાનક એક યુવક સ્ટેજ પર ચડી ગયો અને પછી…- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): ગઈકાલે રાજ્ય સરકારની ગૌરવ યાત્રા બાદ ડીસા(Deesa)માં યોજાયેલી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની સભામાં ભારે હંગામો મચી ગયો હતો. ત્યારે આ દરમિયાન અચાનક એક યુવક…

View More ભૂપેન્દ્ર પટેલની સભામાં મચ્યો હંગામો, અચાનક એક યુવક સ્ટેજ પર ચડી ગયો અને પછી…- જુઓ વિડીયો

જાણો શા માટે મનસુખ વસાવાએ કાર્યકરોને ખખડાવ્યા- કહ્યું, ભાજપમાં જેને રહેવુ છે તે રહો, બાકીના જઈ શકે છે

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી(Assembly Election 2022)માં પાર્ટીના કાર્યકરો પોતાના આગેવાનને ટિકિટની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે ટિકિટ માંગતા કાર્યકરો પર ભરૂચ(Bharuch) ભાજપ(BJP)ના સાંસદ મનસુખ વસાવા(Mansukh…

View More જાણો શા માટે મનસુખ વસાવાએ કાર્યકરોને ખખડાવ્યા- કહ્યું, ભાજપમાં જેને રહેવુ છે તે રહો, બાકીના જઈ શકે છે

કેજરીવાલે પાટીદારો માટે કરી મોટી જાહેરાત- કહ્યું, ‘અમારી સરકાર બનતા જ 15 દિવસમાં કરીશું આ કામ’

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…

View More કેજરીવાલે પાટીદારો માટે કરી મોટી જાહેરાત- કહ્યું, ‘અમારી સરકાર બનતા જ 15 દિવસમાં કરીશું આ કામ’

ભાવનગરની ધરતી પર અરવિંદ કેજરીવાલનો હુંકાર- કહ્યું, ‘મહારાજા કૃષ્ણ કુમારજીને ભારત રત્ન આપવામાં આવે’

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ…

View More ભાવનગરની ધરતી પર અરવિંદ કેજરીવાલનો હુંકાર- કહ્યું, ‘મહારાજા કૃષ્ણ કુમારજીને ભારત રત્ન આપવામાં આવે’