મુલાયમ સિંહ યાદવનું અવસાન- 82 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

Mulayam Singh Yadav Death News: ઉત્તર પ્રદેશ(UP)ના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ(Mulayam Singh Yadav)નું અવસાન થયું છે. તેમણે ગુરુગ્રામ(Gurugram)ની મેદાંતા હોસ્પિટલ(Medanta…

View More મુલાયમ સિંહ યાદવનું અવસાન- 82 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

કેજરીવાલ સરકારના મંત્રીએ આપ્યું રાજીનામું, લેટર બોમ્બથી થયો મોટો ઘટસ્ફોટ- વાંચો અહીંયા

દિલ્હી સરકાર(Delhi Govt)ના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે(Rajendra Pal Gauta) રાજીનામું આપી દીધું છે. તે હાલમાં જ દેવી-દેવતાઓ પરના પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા, જેના…

View More કેજરીવાલ સરકારના મંત્રીએ આપ્યું રાજીનામું, લેટર બોમ્બથી થયો મોટો ઘટસ્ફોટ- વાંચો અહીંયા

અરવિંદ કેજરીવાલના ‘કંસની ઓલાદ’ વાળા નિવેદન પર હર્ષ સંઘવીનો જડબાતોડ જવાબ- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…

View More અરવિંદ કેજરીવાલના ‘કંસની ઓલાદ’ વાળા નિવેદન પર હર્ષ સંઘવીનો જડબાતોડ જવાબ- જાણો શું કહ્યું?

ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને કેટલો ફાયદો? ઈતિહાસની 5 પદયાત્રા જેણે બદલી રાજકીય પવનની દિશા

કોંગ્રેસે ભારત જોડો યાત્રા એવા સમયે શરૂ કરી છે કે પાર્ટી સામે ધણા પડકારો ઉભા છે. પાર્ટીની આવી ખરાબ હાલત પ્રથમવાર નથી થઈ આગળ કેટલીય…

View More ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને કેટલો ફાયદો? ઈતિહાસની 5 પદયાત્રા જેણે બદલી રાજકીય પવનની દિશા

પાકિસ્તાનનું નામ લઈને મુસ્લિમો પર નિશાન તાક્યુ, પણ ભાજપના કેબિનેટ મંત્રીને પોસ્ટ ડિલીટ કરવી પડી- વિચારો કોનો ફોન આવ્યો હશે?

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections) નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના…

View More પાકિસ્તાનનું નામ લઈને મુસ્લિમો પર નિશાન તાક્યુ, પણ ભાજપના કેબિનેટ મંત્રીને પોસ્ટ ડિલીટ કરવી પડી- વિચારો કોનો ફોન આવ્યો હશે?

અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને સી.આર પાટીલનું મોટું નિવેદન- ‘કોઈ હુમલો થયો નથી, માત્ર નાટક છે’

ગુજરાત(Gujarat): શનિવારના રોજ નવસારી(Navsari)ના ખેરગામ(Khergam) વિસ્તારમાં કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય અનંત પટેલ(Anant Patel) પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલ પર હુમલો થયા…

View More અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને સી.આર પાટીલનું મોટું નિવેદન- ‘કોઈ હુમલો થયો નથી, માત્ર નાટક છે’

કેજરીવાલે ભાજપના નેતાઓની સરખામણી કંસ સાથે કરતા સી આર પાટીલ બોલ્યા કઈક એવું કે…

ગુજરાત(Gujarat) વિધાનસભા ચૂંટણી(Assembly elections) આડે હવે ગણતરીના મહિના બાકી છે. જોકે હજુ સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi…

View More કેજરીવાલે ભાજપના નેતાઓની સરખામણી કંસ સાથે કરતા સી આર પાટીલ બોલ્યા કઈક એવું કે…

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલના એક ટ્વીટથી રાજકારણમાં મચ્યો ખળભળાટ- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી 2022(Assembly Elections 2022) નજીક આવતાની સાથે જ ઘણા ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે આવનાર ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રી પછી પડતર કામોના ખાતમુહૂર્ત…

View More ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલના એક ટ્વીટથી રાજકારણમાં મચ્યો ખળભળાટ- જાણો શું કહ્યું?

જામી પક્ષ પલટાની મોસમ! અહી AAPના 15 હોદ્દેદારો અને 200 કાર્યકરોએ ઝાડું છોડી ધારણ કર્યો કેસરિયો

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections) નજીક આવતી જાય છે. તેમ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી રહ્યો છે. જાણે પક્ષ પલટાની મોસમ શરુ થઈ ગઈ હોય તેવું લાગી…

View More જામી પક્ષ પલટાની મોસમ! અહી AAPના 15 હોદ્દેદારો અને 200 કાર્યકરોએ ઝાડું છોડી ધારણ કર્યો કેસરિયો

વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર જાણો કોણે કર્યો હુમલો? સમર્થનમાં 5000 હજારથી વધુ લોકો થયા એકઠા

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના વાંસદા(Vansda)ના ધારાસભ્ય અનંત પટેલ(Anant Patel) પર હુમલો(attack) થયો હોવાનું સામે આવતા જ અફરાતફરી મચી જવા પામી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં યોજાનાર…

View More વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર જાણો કોણે કર્યો હુમલો? સમર્થનમાં 5000 હજારથી વધુ લોકો થયા એકઠા

ત્રિરંગા યાત્રામાં અરવિંદ કેજરીવાલના પ્રહાર- કહ્યું મારી વિરુદ્ધ બેનર લગાવવા વાળા ‘કંસની ઓલાદ છે’

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…

View More ત્રિરંગા યાત્રામાં અરવિંદ કેજરીવાલના પ્રહાર- કહ્યું મારી વિરુદ્ધ બેનર લગાવવા વાળા ‘કંસની ઓલાદ છે’

કેજરીવાલના આગમન પહેલા રસ્તા પર લખાયું GO BACK KEJRIWAL, જાણો કયા શહેરમાં ભાજપ આપ વચ્ચે થયું ઘર્ષણ

હાલમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ગુજરાતમાં પોસ્ટર વોર ચાલી રહ્યું છે ત્યારે હવે વડોદરામાં સ્થાનિક રાજકારણમાં પોસ્ટર વોર પછી રસ્તા પરનું લખાણ ચર્ચામાં આવ્યું છે. આજે…

View More કેજરીવાલના આગમન પહેલા રસ્તા પર લખાયું GO BACK KEJRIWAL, જાણો કયા શહેરમાં ભાજપ આપ વચ્ચે થયું ઘર્ષણ