ફ્રી વીજળી આંદોલનને મળ્યો વેગ- લોકોએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવશે ઐતિહાસિક પરિવર્તન 

ગુજરાત(Gujarat): 15 જૂનથી આમ આદમી પાર્ટી(AAP) સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળીનું આંદોલન ચલાવી રહી છે. આ ફ્રી વીજળી આંદોલનને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત કામ કરીને…

View More ફ્રી વીજળી આંદોલનને મળ્યો વેગ- લોકોએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવશે ઐતિહાસિક પરિવર્તન 

સુરતમાં 334 શાળાઓમાં 1500થી વધારે શિક્ષકોની અછત- AAPના કોર્પોરેટર રજૂઆત કરવા પહોચે તે પહેલા જ ઓફીસને લાગ્યા તાળા

સુરત(Surat): શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં પડી રહેલા શિક્ષકોની ઘટના લઈને આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટરોએ કહ્યું છે કે, છેલ્લા એક વર્ષથી અમે સતત…

View More સુરતમાં 334 શાળાઓમાં 1500થી વધારે શિક્ષકોની અછત- AAPના કોર્પોરેટર રજૂઆત કરવા પહોચે તે પહેલા જ ઓફીસને લાગ્યા તાળા

કોંગ્રેસની મહિલા પ્રમુખે કરી એવી નીચ હરકત કે, દેશની જનતા મત આપતા પહેલા વિચારશે

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજના(Agneepath Scheme)નો ઘણો વિરોધ થઈ રહ્યો છે. શરૂઆતમાં આ વિરોધ માત્ર યુવાનો પૂરતો સીમિત હતો, પરંતુ હવે આ વિરોધમાં…

View More કોંગ્રેસની મહિલા પ્રમુખે કરી એવી નીચ હરકત કે, દેશની જનતા મત આપતા પહેલા વિચારશે

ફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિ

ગુજરાત(Gujarat): દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ફ્રી વીજળીની માંગ સાથે ચાલી રહેલા આ આંદોલનની સાથે ગુજરાતની જનતાને જણાવવામાં…

View More ફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિ

દેશને મળશે પાટીદાર રાષ્ટ્રપતિ? આનંદીબેન પટેલના નામ સાથે આ નામો છે સૌથી આગળ

આગામી મહિનાની 25મી તારીખે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. હાલ નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. 29 જૂન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ દરમિયાન સરકાર અને…

View More દેશને મળશે પાટીદાર રાષ્ટ્રપતિ? આનંદીબેન પટેલના નામ સાથે આ નામો છે સૌથી આગળ

સી.આર.પાટીલ AAPના કાર્યકર્તાઓને ફોન કરીને ગાળાગાળી અને ધાક ધમકીઓ આપી રહ્યા છે- ગોપાલ ઈટાલીયા

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા(Gopal Italia) દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી એટલે કે…

View More સી.આર.પાટીલ AAPના કાર્યકર્તાઓને ફોન કરીને ગાળાગાળી અને ધાક ધમકીઓ આપી રહ્યા છે- ગોપાલ ઈટાલીયા

ફ્રી વીજળી આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે બહોળું સમર્થન- વીજળી મુદ્દે ઘરે ઘરે પહોંચી રહ્યું છે AAP

ગુજરાત(Gujarat): ફ્રી વીજળી આંદોલન દ્વારા આમ આદમી પાર્ટી(AAP) ફરી રાજ્યમાં ઘરે ઘરે પહોંચી રહી છે. ગુજરાતની જનતા આ ફ્રી વીજળી આંદોલનના સંપૂર્ણ સમર્થનમાં સાથે આવી…

View More ફ્રી વીજળી આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે બહોળું સમર્થન- વીજળી મુદ્દે ઘરે ઘરે પહોંચી રહ્યું છે AAP

મહારાષ્ટ્રમાં શિવસેનાના NCP સરકારને આંચકો આપી 14 થી વધુ ધારારાભ્યો ગાયબ, ગુજરાતના આ શહેરમાં છુપાયા

ગુજરાત(Gujarat): મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. શિવસેના(Shiv Sena)થી નારાજ થઈ એકનાથ શિંદે(Eknath Shinde) સહિત 20થી વધુ ધારાસભ્યો સોમવારની સાંજથી સંપર્ક વિહોણા બન્યા છે. સુરત(Surat)ની…

View More મહારાષ્ટ્રમાં શિવસેનાના NCP સરકારને આંચકો આપી 14 થી વધુ ધારારાભ્યો ગાયબ, ગુજરાતના આ શહેરમાં છુપાયા

અગ્નિવીરોને પાટીદાર ઉદ્યોગપતિઓ તક આપવાની જાહેરાત કરે- FB પોસ્ટ પર યુઝર્સે હાર્દિકનો લીધો બરાબરનો દાવ

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)નો સાથ છોડીને ભાજપ(BJP)માં જોડાયેલા હાર્દિક પટેલ(Hardik Patel) દ્વારા અગ્નિપથ યોજના(Agneepath Scheme) અંગે દેશભરના પાટીદાર અગ્રણીઓને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં…

View More અગ્નિવીરોને પાટીદાર ઉદ્યોગપતિઓ તક આપવાની જાહેરાત કરે- FB પોસ્ટ પર યુઝર્સે હાર્દિકનો લીધો બરાબરનો દાવ

PM મોદી પર વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને રેલો આવતા કહ્યું- ‘હું તો નારા લગાવતો હતો’

રાંચીના કોંગ્રેસ પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે પોતાના ભાષણમાં કહ્યું કે દેશમાં આ લૂંટારૂ સરકાર આવી છે અને સંપૂર્ણ તાનાશાહી પર આવી…

View More PM મોદી પર વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને રેલો આવતા કહ્યું- ‘હું તો નારા લગાવતો હતો’

ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો- કહ્યું કે, ભાજપ કાર્યાલયમાં ચોકીદારી માટે હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ

અગ્નિપથ યોજના(Agneepath Scheme)નો સતત વિરોધ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ હિંસક દેખાવો પણ થયા છે. આ દરમિયાન ભાજપ(BJP) નેતા કૈલાશ વિજયવર્ગીય(Kailash Vijayvargiya)નું એક નિવેદન આવ્યું…

View More ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો- કહ્યું કે, ભાજપ કાર્યાલયમાં ચોકીદારી માટે હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ

અગ્નિપથ યોજના વિરુદ્ધ ભારત બંધનું એલાન! આ વિસ્તારોમાં જાહેર થયું એલર્ટ

સેનાની ભરતીમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં 20 જૂને ભારત બંધનું એલાન ઈન્ટરનેટ મીડિયા પર કરવામાં આવી રહ્યું છે. હાલમાં કોઈ સંગઠન આગળ આવ્યું નથી, પરંતુ પોલીસે…

View More અગ્નિપથ યોજના વિરુદ્ધ ભારત બંધનું એલાન! આ વિસ્તારોમાં જાહેર થયું એલર્ટ