Ganesh Festival 2023

વિશ્વનું પહેલું એવું મંદિર કે જ્યાં બિરાજમાન છે ગણપતિ બાપા નો સંપૂર્ણ પરિવાર

એવું કહેવામાં આવે છે કે દુનિયાનું આ પ્રથમ મંદિર છે કે જ્યાં ભગવાન ગણેશ નું સંપૂર્ણ પરિવાર છે.અહીં ભગવાન શ્રી ગણેશની ત્રિનેત્રવાળી મૂર્તિ વિરાજમાન છે….


ગણેશ ઉત્સવમાં ગણપતિદાદા માટે જરૂર બનાવો ડ્રાયફુટ મોદક, માત્ર પાંચ મિનિટમાં બની જશે

ગણેશોત્સવનો તહેવાર રાજ્યભરમાં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાને રોજ અલગ-અલગ પ્રકારની પ્રસાદી ધરાવવામાં આવે છે. ગણેશજીને મોદક પ્રિય પ્રસાદ છે….


આ તારીખે આવી રહી છે ગણેશ ચતુર્થી, વાંચી લો ગણપતિ સ્થાપનના નિયમો

દર મહિનાની ચોથ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. પણ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચોથ હિન્દૂ ધર્મ માં સૌથી  મોટી ગણેશ ચતુર્થી માનવામાં આવે છે.આ દિવસે…


ભગવાન ગણેશનું કયું સ્વરૂપ સૌથી શુભ છે? જાણો મહત્વ…

દર મહિનાની ચોથ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. પણ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચોથ હિન્દૂ ધર્મ માં સૌથી  મોટી ગણેશ ચતુર્થી માનવામાં આવે છે.આ દિવસે…


ગુજરાતમાં માત્ર આ એક જ જગ્યા પર આવેલું છે ડાબી સૂંઢવાળા ગણેશજી નું મંદિર- જાણો તેનો ઈતિહાસ

ઉત્તર ગુજરાતને પ્રાચીન મંદિરોની પુણ્યભૂમિ ગણવામાં આવે છે. ઊંઝા, ઐઠોર, સુણોક, કામલી, વાલમ, વડનગર, ભાખર, સિદ્ધપુર જેવા અનેક ગામોમાં સદીઓ જુના મંદિરો છે જેના અવષેશ…


ગણપતિ બાપા ના આ અંગો બતાવે છે જીવન જીવવાનો સાચો માર્ગ, જાણો કયું અંગ શેનું છે પ્રતિક

હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ પૂજાતાદેવતા શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યા ના દાતા છે. ગણપતિની ઉપાસના અને સ્વરૂપને…


ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે આ બાબતોનું રાખવું ખાસ ધ્યાન, અવગણવું બની શકે છે અશુભ

હિન્દુ કેલેન્ડર મુજબ,ગણેશ ચતુર્થી શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ ઉજવવામાં આવશે. આ 11 દિવસ લાંબો તહેવાર દેશભરમાં ખૂબ ધૂમધામ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે…


ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરતા આ 5 કામ – નહીંતર…

10 દિવસ લાંબો ગણેશ ઉત્સવ ભાદ્રપદની શુક્લ ચતુર્થીથી શરૂ થાય છે. વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે થાય છે. આ વખતે અંગ્રેજી કેલેન્ડર મુજબ, ગણેશ ઉત્સવ શુક્રવાર,…


ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપા ને ધરાવો નાળિયેરના મોદકનો ભોગ, અત્યારે જ જાણી લો રેસીપી

ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ઉત્સવનો પ્રારંભ.ગણેશ ઉત્સવમાં 11 દિવસ સુધી બાપ્પાની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને તેમને રોજ અલગ-અલગ પ્રકારનો ભોગ ધરાવામાં આવે છે.ભગવાન…


ગણેશ ચતુર્થીના પર્વ પર ગણપતી બાપા માટે પૂરા ભાવથી ઘરે બનાવો સ્વાદિષ્ટ મોદક

આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થી આવી રહી છે અને આ સાથે જ ગણપતિ દાદાને વધાવવાની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ તૈયારીમાં ગણપતિ દાદાની પ્રિય…