હનુમાનજીના આ 12 નામોનો કરો જાપ અને પછી જુઓ ચમત્કાર, બદલાઈ જશે તમારું ભાગ્ય

હનુમાનજીના સ્મરણ થી બધી ખરાબ શક્તિઓથી છુટકારો મેળવી શકાય છે. વર્તમાન સમયમાં મહાબલી હનુમાન જી એક માત્ર એવા દેવતા છે જે પોતાના ભક્તો નો અવાજ…

હનુમાનજીના સ્મરણ થી બધી ખરાબ શક્તિઓથી છુટકારો મેળવી શકાય છે. વર્તમાન સમયમાં મહાબલી હનુમાન જી એક માત્ર એવા દેવતા છે જે પોતાના ભક્તો નો અવાજ જલ્દી સાંભળે છે. અને તે પોતાના ભક્તોની રક્ષા માટે દરેક સ્થાન પર હાજર રહે છે. એવું કહેવામાં પણ આવ્યું છે કે જ્યારે કોઈ ભક્તો ઉપર સંકટ આવે તો તેમના નામ માત્રથી દરેક સમસ્યા દૂર થઈ જાય છે.

અંજનીપુત્ર બજરંગ બલી ના બાર નામ સ્મરણ કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેની સાથે દરેક સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. જો તમે હનુમાનજી ના 12 નામનું 11 વખત સ્મરણ કરો છો તો તમારું આયુષ્ય લાંબુ થશે. જો કોઈ વ્યક્તિ આભાર નામનું નિરંતર જપ કરે છે તો તેની રક્ષા સ્વયંભૂ હનુમાનજી કરે છે.

હનુમાનજી ના બાર ચમત્કારિક નામ
1.ઓમ હનુમાન
2.ઓમ વાયુપુત્ર
3.ઓમ અંજની સૂત્ર

4.ઓમ મહાબલ
5.ઓમ રામેષ્ટ
6.ઓમ ફાલ્ગુન શખા
7.ઓમ પિંગાશ

8.ઓમ અમિત વિક્રમ
9.ઓમ ઉદધિક્રમણ
1૦.ઓમ સીતા શોક વિનાશન

11.ઓમ લક્ષ્મણ પ્રાણદાતા
12.ઓમ દશગ્રિવ દર્પણા

જે વ્યક્તિ હનુમાનજીના બાર નામોનું નિયમિત રૂપે જાપ કરે છે તેને ભગવાનની પ્રાપ્તિ થશે. હનુમાનજીના આ બાર નામોનું સવારે ઉઠતા જ 11 વખત જાપ કરવો જેનાથી તમારું આયુષ્ય લાંબુ થશે. આ બાર નામોનું બપોરે સ્મરણ કરો તો ધનપ્રાપ્તિ થશે અને રાત્રે જપ કરવાથી પારિવારિક સુખોની પ્રાપ્તિ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *