માયાવતીના એક નિર્ણયે જીતી લીધું કરોડો લોકોનું દિલ, ખુદ CM યોગીએ પણ કર્યા વખાણ

કોરોનાવાયરસ ના વધતા પ્રકોપ સામે લડવા માટે જ્યાં એક તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે તેમ જ બીજી બાજુ સુપ્રીમો માયાવતીએ પણ…

કોરોનાવાયરસ ના વધતા પ્રકોપ સામે લડવા માટે જ્યાં એક તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે તેમ જ બીજી બાજુ સુપ્રીમો માયાવતીએ પણ રાજનૈતિક દળોની પ્રતિદિન વધતા થી ઉપર આવી એક એવો નિર્ણય કર્યો છે જેનાથી ઉત્તર પ્રદેશના કરોડો લોકોનું દિલ જીતી લીધું છે.હકીકતમાં બીએસપીના મુખિયા માયાવતીએ પોતાની પાર્ટીના તમામ ધારાસભ્યોને કોરોના વિરૂદ્ધ લડવા માં મદદની અપીલ કરી છે.

બહુજન સમાજ પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ કોરોનાવાયરસ સામે લડવા માટે પોતાની પાર્ટીના તમામ ધારાસભ્યોને ધારાસભ્ય નીતિમાંથી એક કરોડ રૂપિયા આપવાની અપીલ કરી છે.માયાવતીએ ટ્વિટર પર લખ્યું કે દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી ના પ્રકોપને નજરમાં રાખતાં ખાસ કરીને યુપીના ધારાસભ્યોને અપીલ છે કે તેઓ પાર્ટીના તમામ સાંસદો ની જેમ જ વિદાય લીધી માંથી ઓછામાં ઓછા એક એક કરોડ રૂપિયા ખૂબ જરૂરિયાત મંદ લોકો ના મદદ હેતુ માટે જરૂરથી આપે.

માયાવતીએ પોતાના એક અન્ય ટ્વિટમાં લખ્યું કે કેન્દ્ર સરકારને પણ અપીલ છે કે વિશ્વ બેંક માંથી મળેલા સો કરોડ ડોલરની સહાયતા અને વિશેષ કરીને સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવામાં યોગ્ય ઉપયોગ કરે છે જેથી કોરોના પ્રકોપને સાચા ઇ રીતે રોકી શકાય.તેમજ જનતાને પણ અપીલ છે કે તેઓ આ મુશ્કેલીના સમયમાં સરકારનો સાથ આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *