છૂટછાટની આશા હતી પરંતુ મોદીએ વધારે કડક કરી દીધું lockdown, 20 એપ્રિલ સુધીનો સમય નિર્ણાયક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ અને lockdown ના મુદ્દે દેશને સંબોધિત કર્યો. પીએમ મોદીએ દેશમાં ચાલી રહેલા lockdown ને ત્રણ મે સુધી વધારવા નું એલાન કર્યું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ અને lockdown ના મુદ્દે દેશને સંબોધિત કર્યો. પીએમ મોદીએ દેશમાં ચાલી રહેલા lockdown ને ત્રણ મે સુધી વધારવા નું એલાન કર્યું છે.સાથે જ તેમણે lockdown દરમિયાન દેશવાસીઓને ધીરજ રાખવાની અપીલ કરી છે આ ઉપરાંત એમ પણ કહ્યું કે આ પ્રયાસ કોરોના ને રોકવા માટે ખૂબ સફળ રહ્યો છે.જોકે lockdown માં દિલ ને બદલે પીએમ મોદીએ વધારે કડક અમલ કરવાનો સંદેશ આપ્યો છે.

પીએમ મોદીએ કહ્યુ કે આવતા અઠવાડિયાથી lockdown ને વધારે કડકાઈથી લાગુ કરવાનો છે.પીએમ મોદીએ કહ્યું કે આવતા એક અઠવાડિયામાં કોરોનાવાયરસ લડાઈમાં કઠોરતા અને વધારે વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક વિસ્તાર દરેક જીલ્લો દરેક રાજ્યને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવશે.

પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ lockdown માં ઢીલ ઉપર નિર્ણય કરવામાં આવશે.પીએમ મોદીએ કહ્યું કે lockdown કેટલું પાલન થઈ રહ્યું છે અને તેના મૂલ્યાંકન કરવામાં આવશે જે સફળ રહેશે.

જે hotspot નહીં વધવા દે એવી જગ્યા પર ૨૦ એપ્રિલથી એટલી જ જરૂરી ચીજ વસ્તુઓમાં છૂટ આપવામાં આવી શકે છે. પરંતુ યાદ રાખો કે આમ અનુમતિ શરતી હશે. Lockdown ના નિયમો જોડ જોતા હશે તો તમામ અનુમતિ ઓ તરત પાછી લેવામાં આવશે.

પીએમ મોદીએ ખૂબ કડકાઈ સાથે કહ્યું કે lockdown ના નિયમો જો તૂટે છે અને કોરોના ના પગ આપણા વિસ્તારમાં પડે છે તો તમામ આપવામાં આવેલ પરવાનગીઓ પાછી ખેંચી લેવામાં આવશે. એટલા માટે કોઈપણ પ્રકારની લાપરવાહી ન કરો અને બીજાને પણ ન કરવા દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *