રસોડાની માત્ર આ એક વસ્તુના સેવનથી ચપટીમાં પેટની ચરબી અને વારંવાર શરીરમાં લાગતો થાક થઈ જશે ગાયબ 

આ પાઇન નટ દેવદારના વૃક્ષનું જે પાઇનેપલ જેવું દેખાતું ફળ હોય છે તેમાં હોય છે. તેનો સ્વાદ મીઠો હોય છે અને તેનું ટેક્સ્ચર ક્રીમ જેવું…

આ પાઇન નટ દેવદારના વૃક્ષનું જે પાઇનેપલ જેવું દેખાતું ફળ હોય છે તેમાં હોય છે. તેનો સ્વાદ મીઠો હોય છે અને તેનું ટેક્સ્ચર ક્રીમ જેવું હોય છે. ચિલગોજા અંગ્રેજી ભાષામાં પાઈનનટ્સ તરીકે ઓળખાય છે. ચિલગોજાને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચિલગોજામાં વધારે માત્રામાં એન્ટીઓક્સકિસડન્ટો હોય છે, જેના કારણે શરીરમાં સારા કોલેસ્ટરોલનું સ્તર યોગ્ય રહે છે.

ફાળો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામ આવે છે. તેવી જ રીતે આ ચિલગોજાએ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક. ચિલગોજામાં મેંગેનિઝ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, ઝિંક વિગેરે ખનીજતત્ત્વોનું પ્રમાણ પણ વધારે હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી હોય છે. પાઈનમાં મેંગેનિઝનું પ્રમાણ બીજા બધા જ ફૂડ કરતાં સૌથી વધારે હોય છે. જે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ચિલગોજા ભુમધ્ય સમુદ્રના ડાયેટમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ, વિટામીન્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે તમારા કોરોનરી આર્ટરી ડિસિઝ તેમજ હાર્ટ સ્ટ્રોકને ને રોકે છે. ચિલગોજાનું ખાવાથી લોકોનું વજન ઓછું થયુ છે. કારણ કે ચિલગોજામાં ખનીજતત્વોનું પ્રમાણ વધારે રહેલું હોય છે તેથી ચિલગોજાને ખાંવાથી ભુખ ઓછી લાગે છે. જે વ્યક્તિ 1 મુઠ્ઠીભરીને ચિલગોજા પીવે છે તેમનું વજન ઓછું કરવામાં મદદ થાય છે.

શરીરમાં વધુ પ્રમાણમાં કોલેસ્ટરોલના લીધે હૃદયમાં ખરાબ અસર પડે છે. તે માટે તે મહત્વનું છે કે શરીરમા કોલેસ્ટરોલ નું પ્રમાણ ઓછું રહે. ખરાબ કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં ચિલગોજા ખૂબ ફાયદાકારક છે અને તેની અંદર અસંતૃપ્ત મોનો ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા દેતું નથી. ચિલગોજા ખાવાથી ત્વચાને સારો લાભ મળે છે. તેને ખાવાથી ત્વચા હંમેશાં જુવાન રહે છે. ખરેખર, એન્ટીઓક્સકિસડન્ટો તેની અંદર વધુ માત્રામાં હાજર હોય છે.

અને તેની સહાયથી સૂર્યપ્રકાશ અને પ્રદૂષણ ત્વચાના કોષોને નુકસાન પહોંચાડતું નથી. અને આને કારણે ત્વચા હંમેશાં જુવાન રહે છે. ચિલગોજા ખાવાથી શરીરને તાકાત મળે છે. થાકની સમસ્યાથી છુટકારો મળે છે. થોડા ચિલગોજા દાણા પીસો અને પછી તેને રાત્રે દૂધમાં મિક્સ કરો અને પીવો. ચિલગોજા અને દૂધનું સેવન કરવાથી શરીરમાં ચપળતા આવે છે. તેથી, જે લોકોનું શરીર ટૂંક સમયમાં કંટાળી જાય છે.

તેઓએ ચિલગોજા દૂધનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીઝ થવાથી લોહીમાં ખાંડનું સ્તર વધી જાય છે. આવામાં શરીરમાં રોગો થવાનું જોખમ રહે છે. ચિલગોજા ડાયાબિટીઝના દર્દીઓ માટે એકદમ યોગ્ય માનવામાં આવે છે અને તેને ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિન સક્રિય થાય છે. ઇન્સ્યુલિન ખાંડના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ચિલગોજા ખાવાથી હાડકાં મજબૂત થાય છે. કારણ કે ચિલગોજામાં વીટામીન અને કેલ્શિયમ હોય છે. તેથી, જે લોકોના શરીરમાં કેલ્શિયમની કમી હોય છે, તેઓ ચિલગોજાનું સેવન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *