યૂપીના બાગપત માંથી હોસ્પિટલની બારીનો કાચ તોડી ભાગ્યો કોરોના વાયરસનો દર્દી

આવા સમયે જ્યારે દેશ કોરોનાવાયરસ ની મહામારીનો સામનો કરી રહ્યો છે, તેનાથી પ્રભાવિત લોકોની ઘેર જવાબદાર હરકતો કરી રહ્યા છે જેનાથી વાયરસનું સંક્રમણ વધારે વધી…

આવા સમયે જ્યારે દેશ કોરોનાવાયરસ ની મહામારીનો સામનો કરી રહ્યો છે, તેનાથી પ્રભાવિત લોકોની ઘેર જવાબદાર હરકતો કરી રહ્યા છે જેનાથી વાયરસનું સંક્રમણ વધારે વધી શકે છે.આવો જ એક મામલો ઉત્તર પ્રદેશના બાગપત સામે આવ્યો છે જ્યાં કોરોનાવાયરસ થી પીડિત એક ૬૦ વર્ષનો દર્દી સરકારી હેલ્થ સેન્ટર થી ભાગી ગયો.આ વ્યક્તિને 3 એપ્રિલના રોજ સરકાર તરફથી સંચાલિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે નેપાળના 17 લોકોના હાથે ગ્રુપનો સભ્ય હતો જે દિલ્હીના નિઝામુદ્દીન મગજમાં તબલીગ જમાત આ કાર્યક્રમમાં સામેલ થયો હતો. બાદમાં આ વ્યક્તિને યૂપીના બાગપત થી પકડવામાં આવ્યો હતો.

આ વ્યક્તિ દરમિયાન સોમવારની રાત્રે બારીનો કાચ તોડી ભાગી નીકળ્યો.જે વોર્ડમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો તે બારીનો કાચ તેણે દોડ્યો અને પોતાના કપડા ની રસી તરીકે ઉપયોગ કરી ભાગી નીકળ્યો. આસપાસના ગામમાં હોસ્પિટલથી વાઘેલા આ વ્યક્તિ ની શોધખોળ કરવામાં આવી રહી છે.એવા સમયમાં જ્યારે દેશમાં કોરોનાવાયરસ થી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે આવી હરકત ને સંપૂર્ણ રીતે ગેર જવાબદાર કહી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *