ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ૧૨ વર્ષે આ મામલે નોંધાશે પોલીસ ફરિયાદ- જાણો વિગતો

Published on Trishul News at 12:17 PM, Mon, 30 December 2019

Last modified on December 30th, 2019 at 12:17 PM

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની વિરૂદ્ધ ફરિયાદ નોંધવાના આદેશ કોર્ટે આપ્યા છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા પર ચૂંટણી દરમિયાન પત્રિકા છપાવીને આચારસંહિતાનો ભંગ કરવાનનો આરોપ કોર્ટે માન્યા રાખ્યો છે.

આ કેસ વર્ષ 2007માં અસારવા વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગૃહરાજ્ય પ્રધાને પત્રિકા છપાવી હતી તે બાબતે નોંધવામાં આવનાર છે. ત્યારે તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે ક્લેકટર પાસે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટે ફોજદારી ગુનો દાખલ કરવા માટે આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ૧૨ વર્ષે આ મામલે નોંધાશે પોલીસ ફરિયાદ- જાણો વિગતો"

Leave a comment

Your email address will not be published.


*