10 વર્ષના ભત્રીજાને ચપ્પુના 20 ઘા જીકી ફઇએ અંદરની વરાળ કાઢી, કારણ જાણી આંખે અંધારા આવી જશે

દેશમાં કાયદો(Law) અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું છાસવારે જાહેરમાં બનતા ગુનાઓ દ્વારા સ્પષ્ટ થાય છે. લોકો(Public) આવેશમાં આવીને ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા સહેજેય…

દેશમાં કાયદો(Law) અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું છાસવારે જાહેરમાં બનતા ગુનાઓ દ્વારા સ્પષ્ટ થાય છે. લોકો(Public) આવેશમાં આવીને ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા સહેજેય ખચકાતા નથી કે પોલીસ(Police) અને તંત્રની જરા પણ પરવા કર્યા વગર ઘણી વાર જાહેરમાં સરેઆમ ગુનાઓ આચરે છે. હાલમાંજ ભોપાલમાં(Bhopal) માતાની મોત પર ભાઈ દુખી ન થયા તો ફઈએ ભત્રીજાને ચાકુના 20 માર્યા ઘા અને આટલુજ નહિ ભત્રીજાને ચાકુ માર્યું, પછી પોતાના હાથની નસ પણ કાપી:ભોપાલમાં માતાના મોત પર ભાઈ ન આવ્યો તો ફઈબાએ કાઢ્યો ગુસ્સો.

જણાવી દઈએ કે ભોપાલમાં આવેલા હનુમાનગંજ(Hanumanganj) વિસ્તારમાં ફઈએ 10 વર્ષના ભત્રીજાને ચાકુથી 20 ઘા મારતા તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી નાખ્યુ. ત્યારબદ પોતાના હાથની નસ પણ કાપી લીધી. બન્ને ગંભીર સ્થિતિમાં હમીદિયા હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. હકીકતમાં આરોપી ફઈ માતાની મોત પર ભાઈના દુખી ન થવાથી ગુસ્સે હતી. જે પછી ગુસ્સામાં તેણે ભાઈના દીકરા પર જીવલેબ હુમલો કરી નાખ્યો. પોલીસએ આરોપી મહિલાની સામે હત્યાની કોશિશનો કેસ નોંધાયો છે.

ભોપાલમાં બનેલી હત્યામના પ્રયાસની ઘટનામાં આરોપી યુવતી કે જેનું નામ આસમા છે અને તેની 33 વર્ષીય યુવતી છે. અને પીડિત બાળક અહાન તેની બેહન સાથે અહી દાદા દાદી અને ફઈ સાથે ઝાંસીમાં ભાડાના મકાનમાં રહે છે.આરોપી યુવતીનો ભાઈ રોનક ali પ્રોપર્ટી ડીલર છે જે પત્ની શાઈના અલીની સાથે ઝાંસીમાં રહે છે.આ સિવાય પુત્રી આઈદા ભોપાલમાં દાદી અનીસા બેગમની સાથે ભાડાના મકાનમાં રહે છે.

ઘટનાની મળતી માહિતી પ્રમાણે જણાવીએ તમને તો શનિવારે મહિલાની માતા  અનીસ બેગમની મોત થઈ. માતાના મોતની સૂચના દીકરાને આપી પણ તે સમાચાર સાંભળીને દુખી ન થયો અને ના ભોપાલ આવવા માટે કઈક કહ્યુ. તેના પર ગુસ્સે થઈ ફઈબાએ ફોન રાખીને રસોડાથી ચાકુ લાઈને ભત્રીજા પર ઘા માર્યા. અને હુમલો કરી દીધો અને ભત્રીજાને લોહીલુહાણ કર્યા બાદ પોતે પણ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો.

આપઘાતના પ્રયાસ ની ઘટનાની જાણ તરતજ આડોશી પાડોશીઓને થતાજ તાબડતોબ બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આસમાને ડોકટરે દવાનો હાઈ ડોઝ આપતા તે હજુ પણ બેભાન અવસ્થામાં હતી પોલીસે જાણાવ્યું હતું કે જેવી તે સ્વસ્થ થશે તુરંત તેને પોલીસ સ્ટેશન લઇ જવાશે અને ત્યારબાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને  ત્યારબાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રોનક અલીની પત્ની સાસુમાને જરાય પસંદ કરતી નોહતી જેથી કરીને તેઓ અલગ રેહતા હતા અને શાઈના તેની સાસુ સાથે વ્યવહાર પણ સારો નોહતી રાખતી જેને લઈને આસમાં હંમેશા નારાઝ રેહતી હતી શાઈના અઝાનના સમયે પણ એવું બોલતી કે આ ડોશી ક્યારે મરશે અને જ્યારે આનાથી પીછો છૂટશે આવું સાંભળીને આસમાં ખુબ ગુસ્સે રેહતી. હવે પોલસ તપાસ દરમિયાન ખુલાસા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *