આંબેડકર પણ દલિતો માટે અલગ ‘દલિતસ્તાન’ બનાવવા માંગતા હતા: ભાજપના ડેપ્યુટી CM

ગોવાના એકમાત્ર અનુસૂચિત જાતિ માં થી આવતા ધારાસભ્ય મનોહર બાબુ અજગાવંકર એ એક નિવેદન આપ્યું છે જેનાથી વિવાદ સર્જાઇ શકે છે ગોવાના ડેપ્યુટી CM એ…

ગોવાના એકમાત્ર અનુસૂચિત જાતિ માં થી આવતા ધારાસભ્ય મનોહર બાબુ અજગાવંકર એ એક નિવેદન આપ્યું છે જેનાથી વિવાદ સર્જાઇ શકે છે ગોવાના ડેપ્યુટી CM એ આજે બાબાસાહેબ આંબેડકર વિશે એક એવું નિવેદન આપ્યું છે. જેનાથી દેશ પ્રેમી જનતા અને કદાચ આચકો લાગશે. મનહર બાબુ અજગાવંકર એ બજેટ સેશન દરમિયાન ની એક ચર્ચા માં નિવેદન આપ્યું કે બાબા સાહેબ આંબેડકરે દલિતો માટે એક સ્વતંત્ર દલિતસ્તાન નું સ્વપ્ન સેવ્યું હતું.

સોમવારે વિધાનસભામાં અજગાવંકર એ કહ્યું કે બી.આર.આંબેડકર દલિતો માટે દલિતસ્તાન ના વિચાર નું સમર્થન કર્યું હતું, પરંતુ ભારત અખંડ બની રહ્યૂ. અજગાવંકર કહે છે કે, તમે જાણો છો જ્યારે પાકિસ્તાન બન્યો ત્યારે તમામ મુસ્લિમો ત્યાં ચાલ્યા ગયા. તે એક મુસ્લિમ દેશ બન્યો. હિન્દુસ્તાન કોઈ મુસ્લિમ કે હિન્દુ રાષ્ટ્ર નથી. જ્યારે તમે હિંદુ કહો છો ત્યારે તેમાં તમામ સમુદાય એટલે કે ઈસાઈ, હિન્દુ, મુસ્લીમ, દલિત સામેલ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ૪૦ ધારાસભ્યો ધરાવતી ગોવા વિધાનસભામાં મનોહર એકમાત્ર અનુસૂચિત જાતિના ધારાસભ્ય છે.

અજગાવંકર એ સીએ નું સમર્થન કરતા કહ્યું કે મોદી કોઈની નાગરિકતા મેળવવા બાબતે ક્યારેય વિચારી પણ ન શકે, સમુદાય ના લોકો ને આગ્રહ કર્યો કે, તેઓ સીએએ CAA નું કારણ સમજે અને તેનો અભ્યાસ કરે જે નાગરિકતા આપવા માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *