હવે શિક્ષકો વૃક્ષારોપણ કરશે તો જ બાળકોને ભણાવી શકશે. મહાનગરપાલિકાનો આવ્યો આદેશ. જાણો વિગતે

અમદાવાદ મહાપાલિકાએ સ્કુલો બોર્ડે શિક્ષકોને ફરજીયાત વૃક્ષારોપણ કરવા માટે પરિપત્ર આપ્યો છે. સ્કુલના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી આચાર્યએ ફોટો પાડવાનો રહેશે. વૃક્ષારોપણનો ફોટો પાડી સ્કુલ બોર્ડના…

અમદાવાદ મહાપાલિકાએ સ્કુલો બોર્ડે શિક્ષકોને ફરજીયાત વૃક્ષારોપણ કરવા માટે પરિપત્ર આપ્યો છે. સ્કુલના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી આચાર્યએ ફોટો પાડવાનો રહેશે. વૃક્ષારોપણનો ફોટો પાડી સ્કુલ બોર્ડના પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. વૃક્ષારોપણ બાદ શિક્ષકે વૃક્ષા જતન માટેની જવાબદારી વિદ્યાર્થીઓને સોંપવાની રહેશે.

મહાપાલિકાના સ્કૂલ બોર્ડે કઈ શાળામાં કેટલા વૃક્ષો વાવવાના છે તેની યાદી પણ મુકી છે..એક યાદી પ્રમાણે કોર્પોરેશનની 160 શાળામાં 10,150 વૃક્ષો રોપી શકાય તેવી ક્ષમતા છે.

AMC સ્કૂલ બોર્ડે શિક્ષકોને ફરિજિયાત વૃક્ષારોપણ કરવા પરિપત્ર કર્યો.

સ્કૂલના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી આચાર્યએ ફોટો પાડવાના રહેશે.

વૃક્ષારોપણના ફોટો પાડી AMC સ્કૂલબોર્ડના પોર્ટલ પર કરવાના રહેશે અપલોડ.

વૃક્ષારોપણ બાદ શિક્ષકે જતન માટે વિદ્યાર્થીઓને સોંપવાની રહેશે જવાબદારી.

AMC સ્કૂલ બોર્ડે કઈ સ્કૂલમાં કેટલા વૃક્ષો વાવવા તેની પણ યાદી મુકી.

યાદી પ્રમાણે કોર્પોરેશની 160 શાળામાં 10150 વૃક્ષો રોપી શકાય તેવી ક્ષમતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *