સુરતમાં આરોગ્ય સાથે ચેડા: પનીરમાં ભેળસેળ થતી હોવાની મળી હતી ફરિયાદ

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે.  આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેશ થતી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ આરોગ્ય વિભાગે પનીરના…

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે.  આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેશ થતી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ આરોગ્ય વિભાગે પનીરના નમુના લઈ લેબમાં મોકલ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ભેળસેળ કરતા એકમોમાં ફફડાટ ફેલાયો છે. જો પનીરમાં કોઈપણ પ્રકારની ભેળસેળ હશે તો આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના સંચાલકને નોટિસ  પાઠવી દંડની રકમ વસુલવામાં આવશે. વરાછા વિસ્તારમાં આવેલા વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેળ થતી હોવાની માહિતી મળી હતી. જેના કારણે દરોડા પાડી સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે દરોડા પાડી પનીરના નમૂના લીધા

સુરતના વરાછા વિસ્તારમાં વાલમ દુગ્ધાલય આવેલું છે અહીં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી હતી જેના કારણે આરોગ્ય વિભાગની એક ટીમે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે દુકાનમાંથી પનીરના નમૂના લીધા છે અને તેને લેબમાં મોકલવામાં આવ્યા છે. લેબના રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. જોકે, વાલમ દુગ્ધાલય વરાછા વિસ્તારમાં મોટું નામ ધરાવે છે અને ત્યાં દરોડા પડતા ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *