પતિ પત્નીને લઈને સાસરીયામાં લઇ જતો હતો અને વચ્ચે પતિએ પત્ની સાથે કર્યું

સામાન્ય રીતે પતિ અને પત્ની વચ્ચે ઝગડાઓ તો થતા જ રહે છે. દરેક વખતે પતિ અને પત્નીનો ઝગડો થાય ત્યારે વાંક બને નો હોય પરંતુ…

સામાન્ય રીતે પતિ અને પત્ની વચ્ચે ઝગડાઓ તો થતા જ રહે છે. દરેક વખતે પતિ અને પત્નીનો ઝગડો થાય ત્યારે વાંક બને નો હોય પરંતુ આ ઝગડો ખુબ મોટું રૂપ ધારણ કરી લેતો હોય છે. આપણે જોઈએ તો વાંક ભલે પત્નીનો હોય પરંતુ દરેક વખતે પતિ જ સહન કરતો હોય છે. જેના કારણે પતિ ખુબ મુન્જાય જાય છે. અને ના કરવાનું કામ કરી બેસે છે. આહી એક ઘટના સામે આવી છે કે પતિ તેની પત્ની અને એક નાના બાળકને લઈને સાસરીયા માં જતો હતો. પરંતુ ચાલુ ગાડી માં તેની પત્ની તેને એવો પકવે છે કે પતિનું મગજ હલી જાય છે. અને પતિ ગાડી ઉભી રાખી પત્ની અને તેના બાળક સાથે ના કરવાનું કરી બેસે છે.

છોટાઉદેપુરના ભોરદા ગામમાં પત્ની અને બાળકને નર્મદા કેનાલમાં ધક્કો મારનાર પતિને ઝડપી પાડ્યો છે. પતિએ પત્ની અને માસૂમ બાળકને  નર્મદા કેનાલમાં ધકેલી દીધા હતા. પતિ તેના બાળક અને પત્નીને લઇને સાસરીયામાં જઇ રહ્યો હતો. ત્યારે રસ્તામાં કોઇ કારણોસર પતિ પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ અલ્હાદ્પુર પાસેની નર્મદાની મુખ્ય કેનાલમાં પત્નિ અને બાળકને ફેંકી દઇ પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. શોધખોળના અંતે પત્નીનો મૃતદેહ શરણેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. જો કે પોલીસે આરોપી પતિને ગણતરીના કલાકોમાં ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *