ભારતમાં રજવાડાઓ નો સમય તો પૂરો થઈ ગયો છે પરંતુ આજે પણ ઘણી બધી જગ્યાએ ખજાનો દટાયેલો છે. એવું જ એક રજવાડું એટલે રામપુર. જ્યાં છેલ્લા નવાબ રાજા અલીખાનની સંપત્તિની વહેંચણી થઇ રહી હતી તે સમયે આ ખજાનો જમીનમાં દાટીયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ખજાનો એક સ્ટ્રો રૂમમાં છુપાવવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાએ ખૂબ જ કિંમતી ખજાનો દટાયેલો છે.
આ સ્ટોર રૂમ ને લંડન ની એક કંપનીએ બનાવેલી છે. આ કંપનીએ દાવો કર્યો છે કે, ચાવી વગર આ રૂમ ખુલી શકતી નથી. પછી ભલે તે રૂમ પાસે બોમ્બ વિસ્ફોટમાં કરવામાં કેમ ન આવે. હાલમાં આ રૂમ ખોલવા માટે કોર્ટ પાસેથી આદેશ લેવામાં આવ્યો છે. ત્યાર પછી સતત ત્રણ દિવસથી તેને ખોલવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ તાળું ખૂલી શકતું નથી.
નાયબ ની આ સંપત્તિમાં ખૂબ જ કીમતી વસ્તુઓનો સમાવેશ પણ થયેલો છે. જેમાં પ્રખ્યાત કંપનીઓની બ્રાન્ડેડ હથિયારો જેવી કે, પિસ્તોલ અને રાઇફલનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત સોના-ચાંદી તલવારો અને ચાકુઓ પણ આ સંપત્તિમાં હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં હીરા ઝવેરાત સોનું ચાંદી અને અંદર ઘણી બધી કિંમતી વસ્તુઓ પણ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Be the first to comment on "ભારતના આ સ્થળે સાત દરવાજા પાછળ છે અબજોનો ખજાનો- અત્યાર સુધી સરકાર પણ નિષ્ફળ રહી છે."