પાકિસ્તાનની ચોકી ઉડાવીને ભારતે આપ્યો સીઝફાયર ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ..

કશ્મીરમાં મોદી સરકાર દ્વારા 370 નાબુદ કરવાના નિર્ણયથી પાકિસ્તાન અકળાયેલુ છે. પાકિસ્તાન આ બાદથી સતત ભારતને પરેશાન કરવા માટે કોઈને કોઈ પગલા ઉઠાવી રહ્યુ છે.…

કશ્મીરમાં મોદી સરકાર દ્વારા 370 નાબુદ કરવાના નિર્ણયથી પાકિસ્તાન અકળાયેલુ છે. પાકિસ્તાન આ બાદથી સતત ભારતને પરેશાન કરવા માટે કોઈને કોઈ પગલા ઉઠાવી રહ્યુ છે. હવે પાકિસ્તાને જમ્મુ-કશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. ભારતીય સેના દ્વારા આકરો જવાબ આપતા રાજોરી સેક્ટરમાં પાક સેનાની એક ચોકીને છે.

પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે સાડા છ વાગે LoC પર ફાયરિંગ કરી મોર્ટારથી ગોળા દાબ્યા જેનો ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો છે. જોકે ફાયરિંગની આ ઘટનામાં ભારતીય સેનાના એક જવાન શહીદ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *