શું રોકડ દ્વારા પણ ફેલાય છે કોરોનાવાયરસ? બચવા માટે કરો આ કામ

કોરોનાવાયરસ ના રોજ નવા નવા કેસ સામે આવી રહ્યા છે. કેમકે ખતરો હજુ પણ કર્યું નથી એટલા માટે લોકોને વધારેમાં વધારે સાવધાની રાખવા માટે કહેવામાં…

કોરોનાવાયરસ ના રોજ નવા નવા કેસ સામે આવી રહ્યા છે. કેમકે ખતરો હજુ પણ કર્યું નથી એટલા માટે લોકોને વધારેમાં વધારે સાવધાની રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે.તેમજ સોશિયલ મીડિયા પર પણ કોરોના ને લઈને ખૂબ અફવાઓ ફેલાઈ રહી છે.હાલમાં જ સોશિયલ મીડિયા પર એક સમાચાર ખુબ વાયરલ થયા છે કે કોરોના રોકડ રકમથી પણ ફેલાય છે. હકીકતમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી એક નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જેમાં કોરોના ને રોકવા માટે એક મહત્વની વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે રોકડની લેવડદેવડ પહેલા હાથ ને સેનેટાઇઝ કરો.

ચાલો જાણીએ કે આરબીઆઇને એવું શા માટે કહ્યું અને તમારે શું કરવાનું છે?

શું છે આરબીઆઈનું કહેવું?

આરબીઆઈ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે હાલ લેવડદેવડ માટે લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન નો ઉપયોગ કરે. જેનાથી તમે કોરોના ના ભયથી બચી શકો છો.

શું છે આ ગાઈડ લાઈનનું લોજીક??

હેલ્થ એડવાઇઝરી ને જોવામાં આવે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવેલ વાતને ગંભીરતાથી લેવી જોઈએ. એવું એટલા માટે કેમકે કોરોના નું સંક્રમણ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. એવામાં જો તમે રોકડ લેવડ-દેવડ કરી રહ્યા છો તો તે બીમાર વ્યક્તિ માંથી સ્વસ્થ વ્યક્તિ માં ટ્રાન્સફર થઇ શકે છે. એવામાં કોરોના થી બચવા માટે રોકડ લેવડ-દેવડનો ઉપયોગ ન કરો.

શું કરવું?

રોકડ લેવડદેવડ દ્વારા કોરોનાવાયરસ ની ફેલાવાની શક્યતાઓ વધારે છે. જેને કોરોના નું સંક્રમણ કે શરદી ઉધરસ તેમજ નજીક આવવાની સમસ્યા છે તે લોકો પાસેથી આવેલ નોટ દ્વારા પરના બીજા વ્યક્તિ ના શરીરમાં પ્રવેશ કરી શકે છે.

બને ત્યાં સુધી ડિજિટલ પેમેન્ટ કરો. કોઈપણ દુકાનદાર કે વ્યક્તિ સાથે રોકડ લેવડદેવડ જરૂરી હોય ત્યારે હાથોને સેનેટર્સ કરી લો. એવામાં એટીએમમાંથી પૈસા ન કાઢો જ્યાં ખૂબ વધારે ભીડ હોય.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *