જાણો જન્મતારીખ પર થી તમારું ભવિષ્ય ,વધુ જાણકારી માટે ક્લિક કરો.

Numerology અંકશાસ્ત્ર એટલે અંક 0 થી 9 સુધીના આંકડાઓ ના ઉપર નું શાસ્ત્ર.જ્યારે વ્યક્તિ પાસે જન્મ સમય અને જન્મ સ્થળ ન હોય ત્યારે ફક્ત જન્મતારીખના…

Numerology અંકશાસ્ત્ર એટલે અંક 0 થી 9 સુધીના આંકડાઓ ના ઉપર નું શાસ્ત્ર.જ્યારે વ્યક્તિ પાસે જન્મ સમય અને જન્મ સ્થળ ન હોય ત્યારે ફક્ત જન્મતારીખના આધારે દરેક વ્યક્તિ પોતાનું નિરાકરણ પોતાની મૂંઝવણનો ઉકેલ મેળવી શકે છે.

જન્મ તારીખ ૨૮-૦૮-૧૯૮૫ મિશ્ર આંક : ૨૮
૨+૮=૧૦,૮,૧+૯+૮+૫=૨૩ મુલાંક-૧
૧+૦=૧,૮,૨+૩=૫ વર્શાંક-૫
ઉમર-૩૩=૩+૩=૬ ૯+૫=૧૪,૪+૧=૫ માંસંક-૮
ભાગ્યાંક-૫(આખી તારીખ નો સરવાળો

 

જન્મતારીખનો સરવાળો જે ઝીરો થી ૯ માં આવે તે ભાગ્યાંક છે.

જન્મ તારીખ માં તારીખ ને એક આંકડામાં ફેરવાઈતે મૂળાંક થાય.

જન્મ તારીખમાં વર્ષને એક આંકડામાં ફેરવી તે વર્ષ-આંક કહેવાય.અત્યારની તમારી ઉંમર નું ચાલુ વર્ષ નો સરવાળો

ને એક આંકડામાં ફેરવાય તેને ચાલુ વર્ષનો પોતાનો વર્ષ-આંક કહેવાય.

આ વર્ષ 2019 નો સરવાળો કરી એક આંક ડામાં ફેરવીએ એટલે જે બને ૨+૧+૯=૧૨=૩ તે બધા લોકોનો વર્ષાન્ત કહેવાય.

જો તમે અંકશાસ્ત્ર અને વધુ જાણવા માંગો છો તો ઉપરના મળેલા અંકોને તમારી જીવનમાં બનેલી મહત્વ ઘટનાઓ સાથે સરખાવો.

મને સો ટકા ખાતરી છે કે કોઈ વ્યક્તિ એવી નહીં હોય જેને આ મેળ ન થાય.જો મેળ નથી તો ચોક્કસ મને જણાવો તો હું વધારે રિસર્ચ કરું અને હોય તો તમારા કુટુંબના પ્રત્યેક વ્યક્તિનો આવો અંકોનો કાગળ બનાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *