કોરોના વાયરસથી ભારતમાં પ્રથમ મોત જાણો વધુ

Published on Trishul News at 10:54 PM, Thu, 12 March 2020

Last modified on March 12th, 2020 at 10:59 PM

કર્ણાટક આરોગ્ય વિભાગ કમિશ્નર એ જાહેર કરેલા એક નિવેદનમાં ભારતના પ્રથમ કોરોના Coronavirus ને કારણે મોત થયું હોવાનું પ્રમાણિત થયું છે. કર્ણાટક ના કાલાબુરાગીનો 76 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ, જેનું નિધન થયું છે જે એક શંકાસ્પદ COVID-19નો દર્દી હતો, તે COVID-19 માટે પોઝીટીવ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. હાલમાં કર્ણાટક અને દેશભરમાં આઇસોલેશન અને અન્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. તેલંગાણા સરકાર ને પણ આ વાતની જાણ કરવામાં આવી છે. આ દર્દી પ્રથમ વખત તેલંગાણાની હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.

એક જ દિવસમાં 133 લોકોના મોત, ચીન સિવાય આ દેશમાં પણ કોરોના વાયરસે ભયંકર તબાહી મચાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "કોરોના વાયરસથી ભારતમાં પ્રથમ મોત જાણો વધુ"

Leave a comment

Your email address will not be published.


*