આજના દિવસે કરો આ પાંચ કામ, થશે ધનવર્ષા

Published on Trishul News at 12:34 PM, Tue, 6 June 2023

Last modified on June 6th, 2023 at 3:23 PM

આ ઉપાયથી વરસશે હનુમાનજીની કૃપા 

Do these five things you will be rich: મંગળવારે સાંજે હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેમને કેવડાનું અત્તર ચઢાવો, લાલ ગુલાબની માળા પણ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આમ કરવાથી (daily horoscope Astronomy) તમારા જીવનના થશે પૈસાનો વરસાદ અને બની જશો પૈસાદાર (Daily Horoscope Rashifal for five days).

મંગળવારે કરો આ ઉપાયો

મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અને હનુમાનજીની સામે ઘીનો દીવો સાથે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો. આમ કરવાથી તમારા જીવનના તમામ અવરોધો દૂર થઈ જશે.

આ ઉપાય કરવાથી તમામ સમસ્યાઓથી છુટકારો મળશે

જો જીવનમાં મુશ્કેલીઓ આવી રહી હોય તો મંગળવારે હનુમાન મંદિરમાં જઈને નિયમ પ્રમાણે હનુમાનજીની પૂજા કરો. તેમને સિંદૂર અર્પણ કરો.

Daily Horoscope Rashifal for five days

જો નિયમો અનુસાર મંગળવારે પાનનું બીડું ચઢાવવામાં આવે તો તેનાથી નોકરીમાં સફળતા મળે છે.

બજરંગ બાણનો પાઠ કરો

મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. એટલા માટે આ દિવસે આ પાઠ અવશ્ય કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "આજના દિવસે કરો આ પાંચ કામ, થશે ધનવર્ષા"

Leave a comment

Your email address will not be published.


*