ગુડ ન્યુઝ : ‘ઊલ્ટા ચશ્મા’ સીરિયલમાં જુના દયાભાભી નવરાત્રિથી પાછા ફરશે…

Published on Trishul News at 11:50 AM, Sat, 28 September 2019

Last modified on December 28th, 2020 at 12:38 PM

નાના પડદા પરની ‘ઊલ્ટા ચશ્મા’માં દયા બેનનું પાત્ર ભજવનારી દિશા વકાણી માતા બન્યા બાદ સીરિયલમાં પાછી ફરવા રાજી નહોતી. તે પોતાની શરતો પર કામ કરવા માંગતી હતી, પરંતુ નિર્માતાને એ સ્વીકાર્ય નહોતું. પરંતુ હવે દિશા નવરાત્રિથી સિરીયલમાં પાછી ફરવાની છે.

શો મેકર્સે દિશાને ફરી ફાઇનલ કરી નાખી છે.  હવે દર્શકોને દયાના પાત્રમાં કોઇ અન્ય અભિનેત્રી નહીં, પરંતુ દિશા વકાણી જ જોવા મળશે.દિશા આ નવરાત્રિથી જ સીરિયલમાં ફરી આવે તેવી શક્યતા છે. સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, દિશા, સીરિયલના નિર્માતા આસિત કુમાર મોદીની શરતો પર કામ કરવા માની ગઇ છે. મેકર્સે દિશા સાથે ફરી કોન્ટ્રાક સાઇન કર્યો છે. સ્વયં દિશાએ પણ આ વાત માની લીધી છે અને સીરિયલમાં ફરી જોવા મળવાની છે.

દયાભાભીની ગેરહાજરીથી તેના દયા બેનના પાત્ર માટે નવા-નવા નામ ચર્ચાયા હતા. પરંતુ કોઇ પણ અભિનેત્રીની એન્ટ્રી સીરિયલમાં થઇ નહીં.હવે દિશા જ ફરી આ પાત્રમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ગુડ ન્યુઝ : ‘ઊલ્ટા ચશ્મા’ સીરિયલમાં જુના દયાભાભી નવરાત્રિથી પાછા ફરશે…"

Leave a comment

Your email address will not be published.


*