પોલીસે ગિરફ્તાર કરી 2 બકરીઓ ને,જાણો શું છે કારણ…

તેલંગાણાના કરીમનગરમાં હુઝરાબાદ ખાતે પોલીસ સ્ટેશનમાં પોલીસે બે બકરાને પકડ્યા હતા અને બાંધી હતી. આરોપ છે કે બકરીઓ તેલંગાણા સરકારની લીલી ઝુંબેશ ‘હરીતા: હારમ’ અંતર્ગત…

તેલંગાણાના કરીમનગરમાં હુઝરાબાદ ખાતે પોલીસ સ્ટેશનમાં પોલીસે બે બકરાને પકડ્યા હતા અને બાંધી હતી. આરોપ છે કે બકરીઓ તેલંગાણા સરકારની લીલી ઝુંબેશ ‘હરીતા: હારમ’ અંતર્ગત વાવેલા 250 બદામના છોડ ખાતી હતી.

પોલીસે કહ્યું કે ‘સેવ ધ ટ્રીઝ’ નામની એક એનજીઓએ આજુબાજુમાં 980 જંગલી બદામ છોડ રોપ્યા હતા, પરંતુ આ બકરાએ 250 છોડ ખાધા હતા. આ અંગે એનજીઓ એક્ટિવિસ્ટ કાયસા વિક્રાંત દ્વારા અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, બકરીઓના માલિક દોરનકોંડા રાજા પર એક હજાર રૂપિયાનો દંડ લાદતાં તેને છૂટા કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *