SMC દ્વારા સુરતના તમામ ઝોનની ફરસાણ ની દુકાન માં રેડ : નમુના લેવાયા ,જુઓ વીડિઓ

Published on Trishul News at 11:47 AM, Mon, 7 October 2019

Last modified on October 7th, 2019 at 11:47 AM

આજકાલ સમગ્ર દેશમાં તહેવારની સિઝન ચાલી રહી છે.આ તહેવારો વચ્ચે ભેળસેળ કરવા વાળાઓને છૂટો દોર મળી રહ્યો છે. તેવામાં સુરતના એસ.એમ.સી.ના આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનમાં ફરસાણની દુકાનોમાં રેડ કરવામાં આવી છે.

આવતીકાલે દશેરો છે, ને દશેરા મા સુરતી લોકો ફાફડા-જલેબી ખાવા માં પાછા પડતા નથી. એવામાં કોઈ ભેળસેળ જય છે કે કેમ તેની તપાસ માટે એસએમસી ના આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા અને જલેબી ના નમુના લેવામાં આવ્યા છે.

જેને સુરતની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ત્યારબાદ તે લેવાયેલા નમૂનાઓની તપાસ થશે. રે તેમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે નહીં તેનો રિપોર્ટ આપશે. આ રિપોર્ટ આગામી ૧૪ દિવસમાં આવશે. જો રીપોર્ટમાં કંઈ આપે છે પકડાય તો જે તે ફરસાણ માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "SMC દ્વારા સુરતના તમામ ઝોનની ફરસાણ ની દુકાન માં રેડ : નમુના લેવાયા ,જુઓ વીડિઓ"

Leave a comment

Your email address will not be published.


*